March 25, 2026
અપરાધ

રાજકોટમાં વધ્યા આપઘાતના બનાવ: માતાએ પોતાના બે બાળકોને મોતને ઘાટ ઉતારી પોતે પણ ગળે ટૂંપો દઈ દીધો

રાજકોટમાં વધ્યા આપઘાતના બનાવ: માતાએ પોતાના બે બાળકોને મોતને ઘાટ ઉતારી પોતે પણ ગળે ટૂંપો દઈ દીધો રાજકોટમાં દિવસેને દિવસે આત્મહત્યાના બનાવ વધતા જઈ રહ્યા છે. લોકોમાં સહન શક્તિ પૂરી થઈ ગઈ હોય તેમ લોકો નાની નાની વાતે અમૂલ્ય જીવનનો અંત કરી નાખે છે. લોકો આત્મહત્યાની જાણે છેલ્લું પગલું વિચારી પોતાના જીવનનો અંત કરી બેસે છે જે તદન ખોટી વાત છે. રાજકોટમાંથી તેવો જ એક વિચિત્ર અને હચમચાવી દેતો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક માટે જ પોતાના બે સંતાનને એસિડ પીવડાવી મારી નાખ્યાં બાદ પોતે પણ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું. મળતી માહિતી અનુસાર ૧૫૦ ફૂટ રીંગ રોડ પર રહેતી પરિણીત મહિલા પોતાના પતિના આડા સંબંધથી થઈ કંટાળીને આત્મહત્યાનું પગલું ભર્યું હતું. પહેલા તેને પોતાના જ બે બાળકોને એસિડ પીવડાવી મોઢે ડૂચો ભરવી દીધો હતો જેથી બાળકો એસિડ બહાર કાઢી ન શકે આમ કરવાથી બાળકોનું મૃત્યુ થયું હતું ત્યાર બાદ તેને પોતે ઘરે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું.

Related posts

હત્યાનો બદલો હત્યા! અતીક અહેમદ અને ઉમેશ પાલની હત્યાની સ્ક્રિપ્ટ કેમ એક સરખી જ લાગે છે?

admin

નક્સલિયો સાથેની અથડામણમાં 22 જવાનો શહિદ ,હુમલાને લઈને અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી

Ahmedabad Samay

ગાંધીનગર સિવિલ હોસ્પિટલની બેદરકારી આવી સામે, ગુમ થયેલ કોવિડ પેસેન્ટનું મૃતદેહ હોસ્પિટલના જ બાથરૂમ માંથી મળી આવી

Ahmedabad Samay

અમદાવાદમાં શાહીબાગમાં રહેતી 15 વર્ષીય સગીરા પર થયો સામુહિક બળાત્કાર

Ahmedabad Samay

ગોમતીપુરમાં મધરાત્રે તલવારથી કેક કાપીને બર્થડે ઉજવનારાની ધરપકડ

Ahmedabad Samay

ગ્રીષ્મા હત્યા કેસમા કુલ ૭૬ સાક્ષીઓની જુબાની લેવાની કામગીરી ચાલી રહી છે. હજી પણ ૧૦ સાક્ષીઓની જુબાની બાકી છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો