August 8, 2026
અપરાધગુજરાતરાજકારણ

નેતાજી બલરામ થાવાણીની દાદાગીરી ફરી આવી સામે,VI કર્મચારી ને કામ કરવાથી રોકવામાં આવ્યું

નરોડા વિધાનસભાના એમ.એલ.એ. બલરામ થાવાણી એ જાણે ચર્ચામાં રહેવાનું ઠાની લીધું હોય તેમ એક પછી એક વિવાદમાં ચર્ચામાં આવતાજ રહેછે. થોડા સમય પહેલાજ તેમના ત્રણ વર્ષ પૂર્ણ થવા પર તેમની ઓફીએ ભીડ એકત્રિત કરી કોરોના ની ગાઈડલાઈન નો ભંગ કર્યો હતો,

તે અગાઉ પણ બલરામ થાવાણીએ એક મહિલાને જાહેરમાં લાફો અને લાત મારવાની બાબતે ચર્ચામાં રહ્યા હતા.

ત્યાર બાદ વધુ એક કિસ્સામાં બલરામ થાવાણી ચર્ચામાં આવ્યા છે. અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચના ગુજરાત પ્રદેશ પ્રભારી  શ્રી અમિતસિંહ રાજપૂત દ્વારા ફેસબુક પર લાઈવ થતા ભાર્ગવ વિસ્તારના બંગ્લા વિસ્તાર થી કુબેરનગર વિસ્તાર શુધી કોઈપણ મોબાઈલ કંપનીના પ્રમોટરને સીમકાર્ડ વેચવા પર પાબંધી લગાવી દીધી છે , બલરામ થાવાણી અને તેમના ભાઇ એ VI કમ્પની ના પ્રમોટર ને ઓફીસ બોલાવીને ધમકાવામાં આવ્યું કે બંગ્લા એરિયા થી કુબેરનગર શુધી કોઈએ પણ ત્યાં ઉભું રહેવું નહિ જણાવ્યું હતું.

જો પ્રમોટરો કંપનીના જણાવેલ જગ્યા પર ઉભા રહીને સીમકાર્ડ વેચવાનું રહે છે અને જો તે જગ્યાએ ઉભા રહીને સીમકાર્ડનું વેચાણ નહિ કરેતો તેમને પગાર પણ નથી મળતું, તો નેતાજીની આવી દાદાગીરીના કારણે તેવો તેમના લોકેશન પર ઉભા રહીને સીમના વેચાણ કરી શકતા નથી, કોરોનાની આવી પરિસ્થિતિમાં લોકોને ઘર ચલાવવું મુશ્કેલ પડી રહ્યું છે તેવામાં નેતાજી આવી દાદાગીરી કરી ગરીબને જમાડવાની તો વાત દુરરહી પણ તેમને તેમનું કામ પણ નથી કરવા દેતા,

અમિતસિંહ રાજપૂત.
અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ: ગુજરાત પ્રદેશ પ્રભારી

આ સમગ્ર ઘટના અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચના ગુજરાત પ્રદેશ પ્રભારી શ્રી અમિતસિંહ રાજપુતના સમક્ષ આવતા પ્રશાસને આવા ગરીબ અને લાચાર લોકોને મદદરૂપ થવા માટે અપીલ કરી છે.

 

Related posts

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે તમામ મહાનગરપાલિકાઓના પદાધિકારીઓને ગાંધીનગર ખાતે યોજાયેલ બેઠકમાં  ટાંટિયાખેંચ બંધ કરી વિકાસના કામોમાં ધ્‍યાન આપો તેવી ટકોર કરી

Ahmedabad Samay

ભાર્ગવ વિસ્તારમાં એન.સી.પી.ની તૈયારી પુરજોશમાં

Ahmedabad Samay

જ્ઞાનદા ગર્લ્સ હાઇસ્કુલ દ્વારા આયોજિત આ તિરંગા યાત્રામાં શાળાની વિદ્યાર્થીનીઓએ શહેરમાં સૌપ્રથમવાર ૧૫૫૧ ફૂટ લાંબા તિરંગા સાથે યાત્રા યોજી

Ahmedabad Samay

ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની રથયાત્રા પોતાના પરંપરાગત અને ઐતિહાસિક રૂટ પરથી જ ભક્તિભાવપૂર્વક પસાર થશે

Ahmedabad Samay

આવી રીતે જાણો આપણી ઇમ્યુનિટી સારી છે કે ખરાબ અને એના ઉપાય

Ahmedabad Samay

ભાજપ દ્વારા વિશ્વ રક્તદાન દિવસના રોજ યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો