February 6, 2026
ધર્મ

શિવરાત્રિ એટલે દેવાધિદેવ શિવના અવતરણનું પર્વ

વિશ્વનો સૌથી પ્રાચીન આપણો ભારત દેશ ઉત્‍સવોનો દેશ છે. ભારતમાં ઉજવાતા મોટાભાગના દરેક ઉત્‍સવો પાછળ એક ચોક્કસ આધ્‍યાત્‍મિક, નૈતિક તેમજ સામાજિક રહસ્‍ય છુપાયેલું છે. એટલે દેશમાં ઉજવાતા દરેક ઉત્‍સવો માનવીમાં એક નવી ચેતના જાગળત કરે છે. જીવનને આશા-ઉમંગથી ભરી દે છે.

હતાશા, નિરાશા, દુઃખ, વ્‍યથા, અશાંતિ તેમજ આળસથી માનવીને મુક્‍ત કરી જીવનમાં નવો પ્રાણ ફૂંકે છે. વર્ષ દરમ્‍યાન આવતા અનેક ઉત્‍સવોમાં શિવરાત્રિના પર્વનું એક આગવું તેમજ વિશિષ્ટ મહત્‍વ છે. કારણ કે શિવરાત્રિ એ દેવાધિદેવ શિવના અવતરણનું અર્થાત શિવજયંતિનું પર્વ છે.

Related posts

કન્યા, તુલા સહિત આ રાશિઓ માટે આજનો દિવસ રહેશે લાભદાયી, અહીં વાંચો રાશિફળ

Ahmedabad Samay

શ્રાવણમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા ઘરમાં લગાવો આ 5 ચમત્કારી છોડ, પૂરી થશે દરેક મનોકામના

Ahmedabad Samay

આ તારીખો પર જન્મેલા લોકો તેમની ઇચ્છાના માસ્ટર હોય છે, તેમને રાહુના આશીર્વાદ મળે છે; અચાનક બને છે શ્રીમંત

Ahmedabad Samay

શું તમે પણ ઘરમાં પ્રગટાવો છો લાલ મીણબત્તી? જાણો પરિવાર પર શું થાય છે અસર

Ahmedabad Samay

જન્માષ્ટમી પર બની રહ્યો છે અદ્ભુત સંયોગ, જાણો બાળ ગોપાલની પૂજાનું શુભ મુહૂર્ત

Ahmedabad Samay

જો તમારા જીવનમાંથી સમસ્યાઓ ખતમ નથી થઈ રહી તો આજે જ અજમાવો આ ઉપાયો, ઘરમાં ચોક્કસ આવશે સુખ-સમૃદ્ધિ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો