March 23, 2026
ધર્મ

શિવરાત્રિ એટલે દેવાધિદેવ શિવના અવતરણનું પર્વ

વિશ્વનો સૌથી પ્રાચીન આપણો ભારત દેશ ઉત્‍સવોનો દેશ છે. ભારતમાં ઉજવાતા મોટાભાગના દરેક ઉત્‍સવો પાછળ એક ચોક્કસ આધ્‍યાત્‍મિક, નૈતિક તેમજ સામાજિક રહસ્‍ય છુપાયેલું છે. એટલે દેશમાં ઉજવાતા દરેક ઉત્‍સવો માનવીમાં એક નવી ચેતના જાગળત કરે છે. જીવનને આશા-ઉમંગથી ભરી દે છે.

હતાશા, નિરાશા, દુઃખ, વ્‍યથા, અશાંતિ તેમજ આળસથી માનવીને મુક્‍ત કરી જીવનમાં નવો પ્રાણ ફૂંકે છે. વર્ષ દરમ્‍યાન આવતા અનેક ઉત્‍સવોમાં શિવરાત્રિના પર્વનું એક આગવું તેમજ વિશિષ્ટ મહત્‍વ છે. કારણ કે શિવરાત્રિ એ દેવાધિદેવ શિવના અવતરણનું અર્થાત શિવજયંતિનું પર્વ છે.

Related posts

ફેંગશુઈની આ એવિલ આઈ (Evil Eye) દૂર કરે છે લાગેલી ખરાબ નજર, આ રીતે કરો ઉપયોગ

Ahmedabad Samay

અમદાવાદની સુપ્રસિદ્ધ જગન્નાથ યાત્રા હશે ૧૪૯મી ઐતિહાસીક યાત્રા, જાણો ક્યારે હશે ઐતિહાસિક યાત્રા

Ahmedabad Samay

તુલસી પર આ સમયે ચઢાવવું જોઈએ જળ, જાણો કેવી રીતે કરવી તુલસીની પૂજા અને કાળજી

Ahmedabad Samay

રાજકોટમાં હજારો વૈષ્ણવો ઉમટ્યા: વલ્લભ યુદ્ધ ઓર્ગેનાઈઝેશન દ્વારા રસિયા, ફુલફાગનાં ઉત્સવનું આયોજન

Ahmedabad Samay

હોળીના વિવિધ નામો અને અનોખી રીત-ભાત: ભારતના અન્ય રાજ્યોમાં પણ હોળીના રસપ્રદ રૂપો

Ahmedabad Samay

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના સાથે રામ લલાની મૂર્તિની થઇ પ્રાણ પ્રતિષ્ઠા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો