February 5, 2026
ધર્મ

શિવરાત્રિ એટલે દેવાધિદેવ શિવના અવતરણનું પર્વ

વિશ્વનો સૌથી પ્રાચીન આપણો ભારત દેશ ઉત્‍સવોનો દેશ છે. ભારતમાં ઉજવાતા મોટાભાગના દરેક ઉત્‍સવો પાછળ એક ચોક્કસ આધ્‍યાત્‍મિક, નૈતિક તેમજ સામાજિક રહસ્‍ય છુપાયેલું છે. એટલે દેશમાં ઉજવાતા દરેક ઉત્‍સવો માનવીમાં એક નવી ચેતના જાગળત કરે છે. જીવનને આશા-ઉમંગથી ભરી દે છે.

હતાશા, નિરાશા, દુઃખ, વ્‍યથા, અશાંતિ તેમજ આળસથી માનવીને મુક્‍ત કરી જીવનમાં નવો પ્રાણ ફૂંકે છે. વર્ષ દરમ્‍યાન આવતા અનેક ઉત્‍સવોમાં શિવરાત્રિના પર્વનું એક આગવું તેમજ વિશિષ્ટ મહત્‍વ છે. કારણ કે શિવરાત્રિ એ દેવાધિદેવ શિવના અવતરણનું અર્થાત શિવજયંતિનું પર્વ છે.

Related posts

વિકટ સંકષ્ટી ચતુર્થીના દિવસે પૂજા પછી જરૂર વાંચવી જોઈએ આ વ્રત કથા 

Ahmedabad Samay

જાણો આ સપ્તાહ કેવો રહેશે આપનો, જાણો સાપ્તાહિક રાશિફળ જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા

Ahmedabad Samay

મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન અને માતાજીની આરાધના કરવા માટે અંબાજી મંદિરમાં પહોંચ્યા

Ahmedabad Samay

જાણો ગણેશ ચતુર્થી પૂજા અને મૂર્તિ સ્થાપનનો શુભ સમય કયો છે? ગણેશ ચતુર્થીના દિવસે અભિજિત મુહૂર્તમાં ગણપતિની સ્થાપના કરો

Ahmedabad Samay

કાલે છે મહાશિવરાત્રી, મહાશિવરાત્રીએ આ સમયે પૂજા કરશો તો થઇ જશો ધન્ય. શિવજીની કૃપા વરસા થશે.

Ahmedabad Samay

17 દિવસ પછી આ રાશિનો લકી સિતારો ચમકશે, મંગળ આપશે બમ્પર પૈસા!

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો