November 17, 2025
ધર્મ

શિવરાત્રિ એટલે દેવાધિદેવ શિવના અવતરણનું પર્વ

વિશ્વનો સૌથી પ્રાચીન આપણો ભારત દેશ ઉત્‍સવોનો દેશ છે. ભારતમાં ઉજવાતા મોટાભાગના દરેક ઉત્‍સવો પાછળ એક ચોક્કસ આધ્‍યાત્‍મિક, નૈતિક તેમજ સામાજિક રહસ્‍ય છુપાયેલું છે. એટલે દેશમાં ઉજવાતા દરેક ઉત્‍સવો માનવીમાં એક નવી ચેતના જાગળત કરે છે. જીવનને આશા-ઉમંગથી ભરી દે છે.

હતાશા, નિરાશા, દુઃખ, વ્‍યથા, અશાંતિ તેમજ આળસથી માનવીને મુક્‍ત કરી જીવનમાં નવો પ્રાણ ફૂંકે છે. વર્ષ દરમ્‍યાન આવતા અનેક ઉત્‍સવોમાં શિવરાત્રિના પર્વનું એક આગવું તેમજ વિશિષ્ટ મહત્‍વ છે. કારણ કે શિવરાત્રિ એ દેવાધિદેવ શિવના અવતરણનું અર્થાત શિવજયંતિનું પર્વ છે.

Related posts

માતા ગાયને રાષ્ટ્ર માતાનું પદ આપવાની માંગ સાથે, ગૌ સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવા રથયાત્રા યોજાઈ

Ahmedabad Samay

જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા આ સપ્તાહ કઈ રાશિના જાતક માટે રહેશે સફળતાપૂર્વક,

Ahmedabad Samay

અલગ-અલગ દિવસે આ વસ્તુઓ ભેળવીને લોટ બાંધવાથી મજબૂત બને છે આ ગ્રહો, ક્યારેય કોઈ સંકટ નથી આવતું

Ahmedabad Samay

આજથી કચ્‍છના ગાંધીધામમાં બાગેશ્વર ધામના બાબા ધીરેન્‍દ્ર શાસ્ત્રીનો દિવ્‍ય દરબાર ભરાશે

Ahmedabad Samay

મથુરા અને કાશીમાં ભવ્ય શ્રી રામ મંદિરના નિર્માણ માટે ટૂંક સમયમાં વિચારણા કરવામાં આવશે

Ahmedabad Samay

કાલે છે અજા એકાદશી,જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા અજા એકાદશીના દિવસે કઇ વાતોનું ધ્યાન રાખવું અને શું થશે લાભ.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો