March 23, 2026
Other

ગિરનાર મહાશિવરાત્રીનો ચાર દિવસીય મેળો આજે અંતિમ ચરણમાં

ગરવા ગિરનારની ગોદમાં મહાશિવરાત્રીનો ચાર દિવસીય મેળો આજે અંતિમ ચરણમાં છે રાત્રે નાગાબાવાઓની રવેડી વાજતે ગાજતે નિકળશે અને મુંગીફૂડમાં આ નાગાસાધુઓ શાહીસ્‍નાન કરશે અને ભવનાથ મહાદેવની મહાઆરતી સાથે મેળાની પૂર્ણાહૂતિ થશે ત્‍યારે પૂણ્‍યનું ભાથુ બાંધવા દેશના ખુણેખુણેથી ભાવિકો ઉમટી પડયા છે. ઉપરોકત તસ્‍વીરમાં મેળામાં ઉમટી પડેલ ભાવિકો અને ધૂણી ધખાવી બેઠેલા સાધુઓ તેમજ ભવનાથ મહાદેવના દર્શન કરતા શ્રધ્‍ધાળુઓ ઉમટી પડ્યા હતા

Related posts

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ અને યુવા વિકાસ અને રમતગમતનાં મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુરના હસ્તે હાર્દિક હુંડિયા દ્વારા પ્રકાશિત મોદી રાજમાં હાર્દિક વ્યંગચિત્ર નું વિમોચન કર્યું

Ahmedabad Samay

વિસાવદર પંથકમાં ખેતરોમાં આવેલા વરસાદને કારણે આંબા ધરાશે થયા ક્યાંક ઘઉં ધાણા ચણાના ભારે નુકસાન

Ahmedabad Samay

અમદાવાદ સમય તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા સંચાલિત ઉત્તર ભારતીય બિઝનેસ નેટવર્કનું પ્રથમ સ્થાપના વર્ષનું આયોજન કરાયું

Ahmedabad Samay

અમદાવાદમાં વરસાદના પગલે વાસણા બેરેજના બે ગેટ 2 ફૂટ ખોલવામાં આવ્યા

Ahmedabad Samay

ટ્રેનમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો હોવાથી મહારાષ્ટ્ર ના મુંબ્રા અને દિવા રેલવે સ્‍ટેશનો વચ્‍ચે રવિવારે  દુખદ ટ્રેન દુર્ઘટના ઘટી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો