June 23, 2026
Other

શ્રી નાથુરામ ગોડસે જીની જન્મજયંતિ કર્ણાવતી મહાનગરમાં હિન્દુ સેના દ્વારા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી

ગતરોજ 19/5/24 મહાન દેશભક્ત આપણા આદરણીય શ્રી નાથુરામ ગોડસે જીની જન્મજયંતિ કર્ણાવતી મહાનગરમાં હિન્દુ સેના દ્વારા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી હતી.

જેમાં હિન્દુ સેનાના સૈનિકો દ્વારા ફટાકડા ફોડી અને મીઠા વિતરણ કરીને ઉજવણી કરવામાં આવી હતી. આ શુભ અવસર પર, હિન્દુ સેના દ્વારા એવરેસ્ટ ચાર રસ્તાનું નામ બદલીને “નાથુરામ ગોડસે માર્ગ”કરવામાં આવ્યું.

Related posts

લોક મુખે ચર્ચાતા અમદાવાદના ભૂતિયા સ્થળ

Ahmedabad Samay

શુભેચ્છા

Ahmedabad Samay

પાકિસ્તાનની વધુ એક મેચને લઈને હોબાળો, વર્લ્ડ કપના શેડ્યૂલ પર ફરીથી તોળાઈ રહ્યો ખતરો

Ahmedabad Samay

LRD ભરતી માટે લેવાય લેખિત પરીક્ષાનું પરિણામ થયું જાહેર

Ahmedabad Samay

નરોડા ખાતે આવેલ DSC સ્કૂલ દ્વારા ૭૭મા સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામા આવી

Ahmedabad Samay

મધ્યપ્રદેશના સુપ્રસિદ્ધ ભોજશાળા વિવાદ પર મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેન્ચે એક અત્યંત યુગપ્રવર્તક અને ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો