March 14, 2026
Other

સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષા રોપણ ના કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું

સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા 5 મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષા રોપણ ના કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું હતુ. વૃક્ષા રોપણ નો મુખ્ય હેતુ હવાનું શુદ્ધિકરણ તથા તાપમાનમાં ઘટાડો છે.

વૃક્ષો પ્રદૂષણને નિયંત્રણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ કાર્યક્રમ માં દિપાલી શાહ, પ્રાચી વાળંદ, સંધ્યા રાજપુત, પ્રતીક્ષા જાની, પદ્મા રાજ્યગુરુ, ભૌતિક શાહ, મનોજ ભદોરીયા, કમલેશ પઢીયાર, પ્રદ્યુમનસિંહ ઝાલા, હિતેશ પટેલ, નિલેશ વસઈકર, તથા મહેન્દ્રભાઈ ગોહિલ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

Related posts

હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો જોવા મળશે

Ahmedabad Samay

DSC સ્કૂલ દ્વારા અબોલ પક્ષીની રક્ષા કરવા અને ચાઈનીઝ દોરીનો ઉપયોગ નકરવા અર્થે રેલીનો આયોજન કર્યું

Ahmedabad Samay

સરદાર પટેલ જયંતિ પર તેમની રસપ્રદ વાતો

Ahmedabad Samay

ચણિયા ટોળી’ ફિલ્મે અત્યાર સુધી ભારતમાં 13.71 કરોડથી વધુ કમાણી કરી

Ahmedabad Samay

માંગોનેᅠપંજાબથી દિલ્‍હીની બાજુ કુચ કરી રહેલા ખેડૂતોનું આંદોલન હિંસક રૂપ લેતુ જઈ રહ્યું છે

Ahmedabad Samay

ભુલાભાઈ પાર્ક વિસ્‍તાર પાસે વિદ્યાર્થિનીની છેડતી કરવી એક રોમિયોને ભારે પડી,સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો