સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા 5 મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષા રોપણ ના કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું હતુ. વૃક્ષા રોપણ નો મુખ્ય હેતુ હવાનું શુદ્ધિકરણ તથા તાપમાનમાં ઘટાડો છે.
વૃક્ષો પ્રદૂષણને નિયંત્રણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ કાર્યક્રમ માં દિપાલી શાહ, પ્રાચી વાળંદ, સંધ્યા રાજપુત, પ્રતીક્ષા જાની, પદ્મા રાજ્યગુરુ, ભૌતિક શાહ, મનોજ ભદોરીયા, કમલેશ પઢીયાર, પ્રદ્યુમનસિંહ ઝાલા, હિતેશ પટેલ, નિલેશ વસઈકર, તથા મહેન્દ્રભાઈ ગોહિલ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
