June 10, 2026
ગુજરાત

શ્રી જિતેન્દ્રસિંહ જસકરણને કરણી સેનાના દ્વારા સુરત શહેરના મહામંત્રી (યુવા પ્રકોષ્ઠ) તરીકે નિયુક્ત કરાયા

ગતરોજ કરણી સેનાના અધ્યક્ષ ડૉ રાજ શેખાવત અને કાર્યકારી ટીમ દ્વારા ગુજરાત પ્રદેશમાં સુરત શહેરના મહામંત્રી (યુવા પ્રકોષ્ઠ) તરીકે શ્રી જિતેન્દ્રસિંહ જસકરણને નિમણુંક કરવામાં આવ્યા છે.

સુરત શહેરમાં કટ્ટર હિન્દૂ અને અન્યાય સામે મજબૂત લડત આપવાની ક્ષમતા અને ક્ષત્રિય યુવાનોમાં એક લોકપ્રિય યુવા નેતા તરીકે ઉભરી આવતા તેમને સુરત શહેરમાં કરણી સેનાની ભાગદોડ સોંપવામાં આવ્યા છે. સમસ્ત કાર્યકરો દ્વારા તેમને મહામંત્રી બનવા બદલ શુભેચ્છાઓ આપવામાં આવી હતી.

Related posts

સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ કદ્દાવર કોળી આગેવાન સોમા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ

Ahmedabad Samay

રાજ શેખાવતની અમદાવાદ એરપોર્ટ પરથી જ અટકાયત કરવામાં આવી

Ahmedabad Samay

ચૂંટણી ટાણે રામોલ પોલીસે રૂ. ૧.૩૪ કરોડની રોકડ રકમ સાથે યુવકની ધરપકડ કરી

Ahmedabad Samay

જામનગરમાં વિશ્વ પ્રખ્યાત બ્રાસ પાર્ટ્સનું ઉત્પાદનું સળગતા કોલસા વચ્ચે 1100થી વધારે ડિગ્રી તાપમાન પર સળગતી ભઠ્ઠી વચ્ચે આ રીતે થાય છે

Ahmedabad Samay

આ વખતે ભાજપને ૩૭૦ થી વધુ સીટો મળશે, મોદી ત્રીજીવાર વડાપ્રધાન બનશે : જગદગુરુ રામભદ્રાચાર્ય

Ahmedabad Samay

નરોડા વિસ્તારમા એક યુવકે મંગેતરના માનસિકત્રાસથી આપઘાત કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો