March 10, 2026
ગુજરાત

શ્રી જિતેન્દ્રસિંહ જસકરણને કરણી સેનાના દ્વારા સુરત શહેરના મહામંત્રી (યુવા પ્રકોષ્ઠ) તરીકે નિયુક્ત કરાયા

ગતરોજ કરણી સેનાના અધ્યક્ષ ડૉ રાજ શેખાવત અને કાર્યકારી ટીમ દ્વારા ગુજરાત પ્રદેશમાં સુરત શહેરના મહામંત્રી (યુવા પ્રકોષ્ઠ) તરીકે શ્રી જિતેન્દ્રસિંહ જસકરણને નિમણુંક કરવામાં આવ્યા છે.

સુરત શહેરમાં કટ્ટર હિન્દૂ અને અન્યાય સામે મજબૂત લડત આપવાની ક્ષમતા અને ક્ષત્રિય યુવાનોમાં એક લોકપ્રિય યુવા નેતા તરીકે ઉભરી આવતા તેમને સુરત શહેરમાં કરણી સેનાની ભાગદોડ સોંપવામાં આવ્યા છે. સમસ્ત કાર્યકરો દ્વારા તેમને મહામંત્રી બનવા બદલ શુભેચ્છાઓ આપવામાં આવી હતી.

Related posts

કૃષ્ણનગર વોર્ડમાં ભાજપના મહિલા કોર્પોરેટર વિરુદ્ધ વિરોધ

Ahmedabad Samay

તા.૨૬ – ૨૭ બે દિવસ PM મોદી ગુજરાતની મુલાકાતે, અમદાવાદ એરપોર્ટથી ઇન્‍દિરા સર્કલ સુધી પ્રધાનમંત્રી મોદીનો ભવ્‍ય રોડ શો યોજાશે

Ahmedabad Samay

અમદાવાદ: શનિવારે વરસાદ પડ્યા બાદ રવિવાર સવારે કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ, બપોરે બફારાએ લોકોને હેરાન કર્યા

Ahmedabad Samay

કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં બાલકૃષ્ણ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓની ફી માફ કરાઇ

Ahmedabad Samay

પેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડયૂટીમાં થયો વધારો.

Ahmedabad Samay

ભુપેન્દ્રભાઇ પટેલ ૧૬ નવેમ્બરે ઉમેદવારી પત્ર ભરશે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ રહેશે ઉપસ્થિત.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો