March 29, 2026
ગુજરાત

શ્રી જિતેન્દ્રસિંહ જસકરણને કરણી સેનાના દ્વારા સુરત શહેરના મહામંત્રી (યુવા પ્રકોષ્ઠ) તરીકે નિયુક્ત કરાયા

ગતરોજ કરણી સેનાના અધ્યક્ષ ડૉ રાજ શેખાવત અને કાર્યકારી ટીમ દ્વારા ગુજરાત પ્રદેશમાં સુરત શહેરના મહામંત્રી (યુવા પ્રકોષ્ઠ) તરીકે શ્રી જિતેન્દ્રસિંહ જસકરણને નિમણુંક કરવામાં આવ્યા છે.

સુરત શહેરમાં કટ્ટર હિન્દૂ અને અન્યાય સામે મજબૂત લડત આપવાની ક્ષમતા અને ક્ષત્રિય યુવાનોમાં એક લોકપ્રિય યુવા નેતા તરીકે ઉભરી આવતા તેમને સુરત શહેરમાં કરણી સેનાની ભાગદોડ સોંપવામાં આવ્યા છે. સમસ્ત કાર્યકરો દ્વારા તેમને મહામંત્રી બનવા બદલ શુભેચ્છાઓ આપવામાં આવી હતી.

Related posts

તાંડવ વેબ સિરીઝ સમક્ષ કરણી સેનાએ રોષ વ્યકત કર્યો.

Ahmedabad Samay

ઇન્ટરેસ્ટિંગ અને થ્રિલર સ્ટોરી સાથે આવી રહી છે ગુજરાતી ફિલ્મ “ કાચું ફુલ ”

Ahmedabad Samay

મહાભિયાન હાથ ધરાયુ, રાજ્ય સરકારે માર્ગ મરામત મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું.

Ahmedabad Samay

ગુલાબી ઠંડીનો સમય ગયો હવે,વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સની અસરને કારણે આ સપ્તાહે તાપમાન ઘણું નીચે જશે

Ahmedabad Samay

અમદાવાદ ચાણક્યપુરી વિસ્તારમાં બાબા બાગેશ્વરના દરબારની તૈયારીઓ તેજ, જર્મન ટેકનલોજીનો મંડપ લગાવાશે

admin

કાલે તૌકતે કાલે આવેશે ગુજરાતમાં, ૧.૫૦ લાખ લોકોને સલામત ખસેડયા, પલ પલની ખબર આ સમાચારમાં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો