June 15, 2026
ગુજરાત

શ્રી જિતેન્દ્રસિંહ જસકરણને કરણી સેનાના દ્વારા સુરત શહેરના મહામંત્રી (યુવા પ્રકોષ્ઠ) તરીકે નિયુક્ત કરાયા

ગતરોજ કરણી સેનાના અધ્યક્ષ ડૉ રાજ શેખાવત અને કાર્યકારી ટીમ દ્વારા ગુજરાત પ્રદેશમાં સુરત શહેરના મહામંત્રી (યુવા પ્રકોષ્ઠ) તરીકે શ્રી જિતેન્દ્રસિંહ જસકરણને નિમણુંક કરવામાં આવ્યા છે.

સુરત શહેરમાં કટ્ટર હિન્દૂ અને અન્યાય સામે મજબૂત લડત આપવાની ક્ષમતા અને ક્ષત્રિય યુવાનોમાં એક લોકપ્રિય યુવા નેતા તરીકે ઉભરી આવતા તેમને સુરત શહેરમાં કરણી સેનાની ભાગદોડ સોંપવામાં આવ્યા છે. સમસ્ત કાર્યકરો દ્વારા તેમને મહામંત્રી બનવા બદલ શુભેચ્છાઓ આપવામાં આવી હતી.

Related posts

અમદાવાદ – અત્યાર સુધીમાં એરપોર્ટ પરથી 1000થી વધુ હજયાત્રીઓ રવાના થયા

Ahmedabad Samay

અમદાવાદ – તથ્ય પટેલના ત્રણ દિવસના રીમાન્ડ મંજૂર થતા પોલીસ આ દિશામાં કરશે તપાસ

Ahmedabad Samay

અમદાવાદ: આનંદનગરમાં એક બંગલામાં બર્થ-ડે પાર્ટી નિમિત્તે દારૂની મહેફિલ માણતા 8 યુવાનો પકડાયા

admin

કિન્નરને લિફ્ટ આપવુ પડ્યુ ભારે, નરોડા વિસ્તારમાં વેપારી સાથે બન્યો લૂંટનો બનાવ

Ahmedabad Samay

અમદાવાદ: ગેરકાયદે બાંધકામને નિયમિત કરવા માંગો છો? જરૂરી છે સોસાયટીના દરેક સભ્યોની મંજૂરી

Ahmedabad Samay

ધ લીલા હોટેલમાં સ્ટેકેસન સાથે આ ફાઈવ સ્ટાર હોટલમાં ઝુમ્બા બાય ધ પૂલ , ગોલા અને ફાલુદા કુલ્ફી ની મોજ માણો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો