ઍકસઆર્મી મેનો દ્વારા પડતર માગણીઓને લઇ ચાલી રહેલ ઓપરેશન અનામત આંદોલનનો આજે ૨૩મો દિવસ છે. તે દરમિયાન સવારે પૂર્વ સૈનિકોની બોચી પકડી અટકાયત થતાં ભારે રોષઃ ૫૦ની અટકાયત કરી છે.https://ahmedabadsamay.in/news/22107
મહારેલીનો કોઇ પરમીશન નહોતી અપાયેલ છતાં કાઢતા આ અટકો થયેલ. આજે બપોરે બે વાગે ઍકાદ હજારથી વધુ ઍકસ આર્મીમેનોઍ ઍરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રીજના રસ્તા રોકી લેતાં ઓફિસરો-પોલીસ કાફલો દોડી ગયો છે. દરમિયાન સૈનિક સંગઠનના પ્રમુખ શ્રી જિતેન્દ્ર નિમાવતને ૩૦ મિનિટમાં છોડવા અલ્ટીમેટ અપાયેલ છે. મામલો બીચકયો છે. જેટલા પૂર્વ સૈનિકોની અટક થઇ છે. તે બધાને છોડી મૂકવા માંગણી થઇ છે. આંદોલન ચાલુ જ રહેશે.
https://www.instagram.com/reel/DNiAWm-omtJ/?igsh=M2NkNWh6bnNldTc=
