May 10, 2026
ગુજરાત

લોકડાઉન માં ફસાયેલા લોકો માટે ખુશીના સમાચાર. સ્પેશિયલ ટ્રેન ની મંજૂરી

લોકડાઉનમાં ફસાયેલા લોકો માટે સ્પેશિયલ ટ્રેન દોડવામાં આવશે.

કેન્દ્ર સરકાર દ્વારા સ્પેશિયલ ટ્રેન દોડાવવા મનજુરી આપી.

લોકડાઉનમાં અલગ અલગ રાજ્યમાં ફસાયેલા લોકો માટે રાહતના સમાચાર, કેન્દ્ર સરકાર દ્વારા સ્પેશિયલ ટ્રેન દોડાવવાની મનજુરી આપેલ છે, PM  આવાસમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, આ બેઠકમાં અમિત શાહ, રેલ મંત્રી, બિપીન રાવત, પીએમ સચિવ પી.કે. મિશ્રા હાજર રહ્યા હતા જેમાં લોકડાઉનમાં ફસાયેલા લોકો માટે શરૂ કરી તેમને તેમના રાજ્યમાં પોહચડવા  પરવાનગી આપવામાં આવી છે,

અલગ અલગ સ્થળો પર ફસાયેલા પ્રવાસી,મજૂરો,વિદ્યાર્થીઓ અને અન્ય વ્યક્તિઓના આવવા જવાની મંજૂરી આપવામાં આવી છે, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સાથે સમન્વય સ્થાપિત કરી રેલ મંત્રાલય દ્વારા અનેક નોડલ અધિકારી ની નિયુક્તિ કરવામાં આવશે.

Related posts

અમદાવાદમાં રાષ્ટ્રીય લોકઅદાલતમાં  5.77 લાખ કેસનો નિકાલ થયો છે, માર્ગ અકસ્માત અને બેંકના કેસોનો પણ નિકાલ કરવામાં આવ્યા

Ahmedabad Samay

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા ઇન્ફોર્મેશન વોરફેર પર 5-દિવસીય ઓનલાઈન કોર્સની જાહેરાત કરાઈ

Ahmedabad Samay

શનિવારથી વરસાદી માહોલની આગાહી

Ahmedabad Samay

ફૂટપાથ પર ધંધો કરવાનો કોઇને અધિકાર નથી : રાજેન્દ્ર ત્રિવેદી

Ahmedabad Samay

ગુજરાત પોલીસ દ્વારા શારીરિક કસોટી બાદ લેવાયેલી PSI ની પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર

Ahmedabad Samay

ક્ષત્રિય સંકલન સમિતિનો દાવો ગુજરાતમાં ભાજપ ૭ જેટલી સીટ ગુમાવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો