March 25, 2026
ગુજરાત

લોકડાઉન માં ફસાયેલા લોકો માટે ખુશીના સમાચાર. સ્પેશિયલ ટ્રેન ની મંજૂરી

લોકડાઉનમાં ફસાયેલા લોકો માટે સ્પેશિયલ ટ્રેન દોડવામાં આવશે.

કેન્દ્ર સરકાર દ્વારા સ્પેશિયલ ટ્રેન દોડાવવા મનજુરી આપી.

લોકડાઉનમાં અલગ અલગ રાજ્યમાં ફસાયેલા લોકો માટે રાહતના સમાચાર, કેન્દ્ર સરકાર દ્વારા સ્પેશિયલ ટ્રેન દોડાવવાની મનજુરી આપેલ છે, PM  આવાસમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, આ બેઠકમાં અમિત શાહ, રેલ મંત્રી, બિપીન રાવત, પીએમ સચિવ પી.કે. મિશ્રા હાજર રહ્યા હતા જેમાં લોકડાઉનમાં ફસાયેલા લોકો માટે શરૂ કરી તેમને તેમના રાજ્યમાં પોહચડવા  પરવાનગી આપવામાં આવી છે,

અલગ અલગ સ્થળો પર ફસાયેલા પ્રવાસી,મજૂરો,વિદ્યાર્થીઓ અને અન્ય વ્યક્તિઓના આવવા જવાની મંજૂરી આપવામાં આવી છે, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સાથે સમન્વય સ્થાપિત કરી રેલ મંત્રાલય દ્વારા અનેક નોડલ અધિકારી ની નિયુક્તિ કરવામાં આવશે.

Related posts

ગુરુપૂર્ણિમા નિમિત્તે, અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા મહંત શ્રી ૧૦૦૮ શ્રી લક્ષ્મણદાસ જી મહારાજના આશીર્વાદ લીધા હતા

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૨ મા સફળતાપૂર્વક પાચ વર્ષ પૂર્ણ કર્યા બદલ સંમેલનનું આયોજન કરાયું

Ahmedabad Samay

16 કરોડના ખર્ચે અમદાવાદમાં ગુજરાતનું પ્રથમ અત્યાધુનિક કંપોઝિટ રિજનલ સેન્ટર તૈયાર, દિવ્યાંગો માટે શરુ થશે કોર્સ

Ahmedabad Samay

સિનિયર મોસ્ટ IAS ગુરૂપ્રસાદ મોહપાત્રનું દુઃખદ અવસાન

Ahmedabad Samay

આદિવાસી સમાજના કુળદેવી યહામોગી માતાજીના દર્શનનો લ્હાવો મળ્યો:મનસુખભાઇ વસાવા

Ahmedabad Samay

કોર્પોરેશન ની ઓફિસે NCP પ્રમુખ નિકુલસિંહ તોમર તથા હોદ્દેદારો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો