June 24, 2026
ગુજરાત

લોકડાઉન માં ફસાયેલા લોકો માટે ખુશીના સમાચાર. સ્પેશિયલ ટ્રેન ની મંજૂરી

લોકડાઉનમાં ફસાયેલા લોકો માટે સ્પેશિયલ ટ્રેન દોડવામાં આવશે.

કેન્દ્ર સરકાર દ્વારા સ્પેશિયલ ટ્રેન દોડાવવા મનજુરી આપી.

લોકડાઉનમાં અલગ અલગ રાજ્યમાં ફસાયેલા લોકો માટે રાહતના સમાચાર, કેન્દ્ર સરકાર દ્વારા સ્પેશિયલ ટ્રેન દોડાવવાની મનજુરી આપેલ છે, PM  આવાસમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, આ બેઠકમાં અમિત શાહ, રેલ મંત્રી, બિપીન રાવત, પીએમ સચિવ પી.કે. મિશ્રા હાજર રહ્યા હતા જેમાં લોકડાઉનમાં ફસાયેલા લોકો માટે શરૂ કરી તેમને તેમના રાજ્યમાં પોહચડવા  પરવાનગી આપવામાં આવી છે,

અલગ અલગ સ્થળો પર ફસાયેલા પ્રવાસી,મજૂરો,વિદ્યાર્થીઓ અને અન્ય વ્યક્તિઓના આવવા જવાની મંજૂરી આપવામાં આવી છે, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સાથે સમન્વય સ્થાપિત કરી રેલ મંત્રાલય દ્વારા અનેક નોડલ અધિકારી ની નિયુક્તિ કરવામાં આવશે.

Related posts

અમદાવાદ: નવા શૈક્ષણિક વર્ષનું કેલેન્ડર જાહેર, 21 દિવસનું દિવાળી વેકેશન, જાણો બોર્ડની પરીક્ષા, ઉનાળુ વેકેશન અંગેની માહિતી

Ahmedabad Samay

દેશ વિરોધી જાસૂસી પ્રવૃત્તિ કરનાર ISI એજન્ટ દીપક સાળુંની પૂછતાછ કરતા વધુ ચોકાંવનારી વિગતો સામે આવી છે

Ahmedabad Samay

છારાનગરની ફ્રી કોલોનીમાં તસ્કરોએ માત્ર લૂંટના ઈરાદે 60 વર્ષીય વૃદ્ધાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી

Ahmedabad Samay

અમદાવાદમાં 2 કિલો ડ્રગ્સ યુપીથી મોકલવામાં આવ્યું હતું, એસઓજી યુપી જઈ આરોપીને પકડશે

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે અમદાવાદ મહાનગરમાં પાંજરાપોળ અને પંચવટી પર બે નવા ફ્લાય ઓવર બ્રિજ બનાવવા માટે ૧૮૫.૧૨ કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી

Ahmedabad Samay

ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ગણતરીના દિવસો બાકી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો