March 17, 2026
Other

બજરંગદળ ઉતર ગુજરાત પ્રાંત દ્વારા કર્ણાવતી ઘાસિરામ ભવન શાહીબાગ ખાતે નશામુક્ત ભારત અને સ્વદેશી વસ્તુઓના ઉપયોગ માટે કાર્યક્રમ યોજાયો

બજરંગદળ ઉતર ગુજરાત પ્રાંત દ્વારા કર્ણાવતી ઘાસિરામ ભવન શાહીબાગ ખાતે નશામુક્ત ભારત અને સ્વદેશી વસ્તુઓના ઉપયોગ માટે કાર્યક્રમ યોજાયો જેમાં પ્રોહીબિશન ઇન્સેક્ટર અધિકારી એમ બી વાઘેલા , નશાબંધી સબ ઇન્સ્પેક્ટર આર જી ગઢવી , કેન્સર સર્જન અને એમ પી શાહ કેન્સર હોસ્પિટલ નિયામક ડો શશાંક પંડ્યા , ડૉ રૂપકુમાર અગ્રવાલ સહિત બજરંગદળના અધિકારીઓ દ્વારા નશામુક્ત ભારત અને સ્વદેશી માટે સંકલ્પ અને પ્રતિજ્ઞા લેવામાં આવી હતી કાર્યક્રમના અંતે રાષ્ટ્રગાન કરી સૌ કાર્યક્રમને જિલ્લા સુધી લઈ જવા સંકલ્પિત થયા , કુલ ૧૫૦ થી વધુ યુવાનો આ કાર્યક્રમમાં ભાગ લીધો, કાર્યક્રમમાં વિહિપના પ્રાંત ઉપાધ્યક્ષ હસમુખભાઈ પટેલ , મહાનગર સહ મંત્રી ઉપેન્દ્રસિંહ રાઓલ , મંત્રી કૈલાશભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

હોળીની પૌરાણિક કથા, શા માટે ઉજવાય છે હોળી

Ahmedabad Samay

હવે ગેઝેટ ડોક્યુમેન્ટમાં નામ-અટક કે જન્મ તારીખ બદલવા કે સુધારવુ થયું આશાન, જાણો સંપૂર્ણ પદ્ધતિ

Ahmedabad Samay

સેવ અર્થ NGO દ્વારા અબોલા પક્ષીઓ માટે વિનામૂલ્યે પાણીના કુંડા વિતરણ કરાયું

Ahmedabad Samay

મનોજ બાજપાઈની આગામી વેબ-સિરીઝ ‘કિલર સૂપ’માં એક અનોખી સ્‍ટોરીનું મિશ્રણ જોવા મળશે

Ahmedabad Samay

લોકસભા ગુજરાત પરિણામ અપડેટ

Ahmedabad Samay

ધનગર સમાજની મહિલા સરોજ સુરેશ પાલના ઘરમાં આગ લાગી હતી જેનેઅખિલ ભારતીય ધનગર સમાજ મહાસંઘ દ્વારા તેમનું ઘર ફરી સ્થાપિત કરવા અને જીવન જરુતિયાત સામગ્રી આપી સહાય કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો