June 8, 2026
Other

બજરંગદળ ઉતર ગુજરાત પ્રાંત દ્વારા કર્ણાવતી ઘાસિરામ ભવન શાહીબાગ ખાતે નશામુક્ત ભારત અને સ્વદેશી વસ્તુઓના ઉપયોગ માટે કાર્યક્રમ યોજાયો

બજરંગદળ ઉતર ગુજરાત પ્રાંત દ્વારા કર્ણાવતી ઘાસિરામ ભવન શાહીબાગ ખાતે નશામુક્ત ભારત અને સ્વદેશી વસ્તુઓના ઉપયોગ માટે કાર્યક્રમ યોજાયો જેમાં પ્રોહીબિશન ઇન્સેક્ટર અધિકારી એમ બી વાઘેલા , નશાબંધી સબ ઇન્સ્પેક્ટર આર જી ગઢવી , કેન્સર સર્જન અને એમ પી શાહ કેન્સર હોસ્પિટલ નિયામક ડો શશાંક પંડ્યા , ડૉ રૂપકુમાર અગ્રવાલ સહિત બજરંગદળના અધિકારીઓ દ્વારા નશામુક્ત ભારત અને સ્વદેશી માટે સંકલ્પ અને પ્રતિજ્ઞા લેવામાં આવી હતી કાર્યક્રમના અંતે રાષ્ટ્રગાન કરી સૌ કાર્યક્રમને જિલ્લા સુધી લઈ જવા સંકલ્પિત થયા , કુલ ૧૫૦ થી વધુ યુવાનો આ કાર્યક્રમમાં ભાગ લીધો, કાર્યક્રમમાં વિહિપના પ્રાંત ઉપાધ્યક્ષ હસમુખભાઈ પટેલ , મહાનગર સહ મંત્રી ઉપેન્દ્રસિંહ રાઓલ , મંત્રી કૈલાશભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

સરદાર પટેલ જયંતિ પર તેમની રસપ્રદ વાતો

Ahmedabad Samay

ગુમ થયેલ છે.

Ahmedabad Samay

ઓઢવ ખાતે આવેલ સિદ્ધાર્થ આંગણવાડીમાં ૧૫મી ઓગષ્ટની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે ભારતીય વિદેશ સેવા અધિકારી તાલીમાર્થીઓ માટે તાલીમ કાર્યક્રમનું વેલિડિક્ટરી સત્ર યોજાયું

Ahmedabad Samay

PMOના ઉચ્‍ચ અધિકારી ગણાવી બુલેટપ્રૂફ વાહનમાં ફરતા અમદાવાદના કિરણ પટેલની શ્રીનગરથી ધરપકડ કરાઈ, જાણો મહાઠગની પૂર્ણ વિગત

Ahmedabad Samay

ઇલેક્શનમાં પોલીસે કરોડો રૂપિયાનું દંડ જતું કર્યું:વિશાલ પાટનકર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો