January 24, 2026
Other

બજરંગદળ ઉતર ગુજરાત પ્રાંત દ્વારા કર્ણાવતી ઘાસિરામ ભવન શાહીબાગ ખાતે નશામુક્ત ભારત અને સ્વદેશી વસ્તુઓના ઉપયોગ માટે કાર્યક્રમ યોજાયો

બજરંગદળ ઉતર ગુજરાત પ્રાંત દ્વારા કર્ણાવતી ઘાસિરામ ભવન શાહીબાગ ખાતે નશામુક્ત ભારત અને સ્વદેશી વસ્તુઓના ઉપયોગ માટે કાર્યક્રમ યોજાયો જેમાં પ્રોહીબિશન ઇન્સેક્ટર અધિકારી એમ બી વાઘેલા , નશાબંધી સબ ઇન્સ્પેક્ટર આર જી ગઢવી , કેન્સર સર્જન અને એમ પી શાહ કેન્સર હોસ્પિટલ નિયામક ડો શશાંક પંડ્યા , ડૉ રૂપકુમાર અગ્રવાલ સહિત બજરંગદળના અધિકારીઓ દ્વારા નશામુક્ત ભારત અને સ્વદેશી માટે સંકલ્પ અને પ્રતિજ્ઞા લેવામાં આવી હતી કાર્યક્રમના અંતે રાષ્ટ્રગાન કરી સૌ કાર્યક્રમને જિલ્લા સુધી લઈ જવા સંકલ્પિત થયા , કુલ ૧૫૦ થી વધુ યુવાનો આ કાર્યક્રમમાં ભાગ લીધો, કાર્યક્રમમાં વિહિપના પ્રાંત ઉપાધ્યક્ષ હસમુખભાઈ પટેલ , મહાનગર સહ મંત્રી ઉપેન્દ્રસિંહ રાઓલ , મંત્રી કૈલાશભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ઇ-મેઇલ દ્વારા અમદાવાદ સહિત દેશના 12 એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

Ahmedabad Samay

ગણપતિ વિસર્જન અને ઈદે મિલાદ એક જ દિવસે હોવાથી નિકળનાર જુલુસ ગણપતિ વિસર્જન બાદ કાઢવાનું નિર્ણય લેવાયો, કોમી એકતાનો ઉત્તમ નિર્ણય લેવાયો

Ahmedabad Samay

ડીસા ત્રણ હનુમાન રોડ પર કાર ખાડામાં ખાબકી જાનહાનિ ટળી લોકોમાં ભારે આકોશ ફેલાયો..

Ahmedabad Samay

NEWS UPDATE

Ahmedabad Samay

આજ રોજ મેઘાણીનગર ખાતે આવેલ DSC સ્કૂલ દ્વારા સાયન્સએક્ઝિબેશનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

PMOના ઉચ્‍ચ અધિકારી ગણાવી બુલેટપ્રૂફ વાહનમાં ફરતા અમદાવાદના કિરણ પટેલની શ્રીનગરથી ધરપકડ કરાઈ, જાણો મહાઠગની પૂર્ણ વિગત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો