જામનગરમાં જાહેર કાર્યક્રમમાં આપ નેતા ગોપાલ ઇટાલિયા પર કોંગ્રેસના કાર્યકર દ્વારા જૂતું ફેંકવાનો પ્રયાસ કરતા કાર્યક્રમમાં હંગામો થયો,જૂતું ફેંકનાર કોંગ્રેસના કાર્યકર છત્રપાલસિંહ જાડેજા હોવાનું સામે આવ્યું છે, જાહેર સભામાં હાજર લોકોએ હુમલો કરનારને મેથીપાક ચખાડતા પોલીસે તેને તાત્કાલિક સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યો છે,
