March 25, 2026
ગુજરાત

અમદાવાદના નરોડામાં ગત રાત ફાટી નીકળી આગની ઘટના

અમદાવાદના નરોડામાં ગત રાત ફાટી નીકળી આગની ઘટના : અમદાવાદના નરોડામાં મુકિતધામ પાસે આવેલ અમરનાથ એસ્‍ટેટમાં ગઇ મધ રાત્રે અગરબત્તીના કારખાનામાં વિનાશક આગ ફાટી નીકળી હતી. ચારેક કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવેલ. અગરબત્તીના કારખાનામાં તુરંત સળગી ઉઠે તેવા પદાર્થોનો મોટો જથ્‍થો હોઇ સમગ્ર કારખાનું આગની લપેટમાં આવી જતા આસપાસની ર ડઝનથી વધુ સોસાયટીમાં ભય ફેલાયો હતો. જોકે કોઇ જાનહાની સર્જાયેલ નથી.

Related posts

કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપના આઇ.કે.જાડેજા, નિકુલ મારુ સહિતના અન્ય કાર્યકરોએ રાહુલ ગાંધી વિરુદ્ધ પ્રદર્શન કર્યો

Ahmedabad Samay

મરાઠી સમાજના આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા ખેલ મહાકુંભનો આયોજન કરાયું.

Ahmedabad Samay

અમદાવાદની તમામ શાળાના કર્મચારીઓ ને કોવીડ વેકશીનેશન 3 દિવસમાં પુણૅ કરવા માટે આદેશ અપાયા

Ahmedabad Samay

ભગવાન જગન્નાથની રથયાત્રામાં બે મોટી દુર્ઘટના સર્જાઇ

Ahmedabad Samay

હવામાન વિભાગે રાજ્‍યમાં ગરમીની આગાહી કરી છે ત્‍યારે હવે ફરી એકવાર વરસાદનું આગમન થયું

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં વરસાદી પાણી ભરતા રાજેન્દ્રસિંહ સોલંકી દ્વારા પાણીનું નિકાલ કરવાનું કામ હાથધરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો