June 23, 2026
ગુજરાત

અમદાવાદના નરોડામાં ગત રાત ફાટી નીકળી આગની ઘટના

અમદાવાદના નરોડામાં ગત રાત ફાટી નીકળી આગની ઘટના : અમદાવાદના નરોડામાં મુકિતધામ પાસે આવેલ અમરનાથ એસ્‍ટેટમાં ગઇ મધ રાત્રે અગરબત્તીના કારખાનામાં વિનાશક આગ ફાટી નીકળી હતી. ચારેક કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવેલ. અગરબત્તીના કારખાનામાં તુરંત સળગી ઉઠે તેવા પદાર્થોનો મોટો જથ્‍થો હોઇ સમગ્ર કારખાનું આગની લપેટમાં આવી જતા આસપાસની ર ડઝનથી વધુ સોસાયટીમાં ભય ફેલાયો હતો. જોકે કોઇ જાનહાની સર્જાયેલ નથી.

Related posts

હળવદ જીઆઇડીસીમાં આવેલ સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં દીવાલ ધસી પડતા અંદાજે 20થી 30 જેટલા શ્રમિકો દટાયા

Ahmedabad Samay

લોક સભા ચૂંટણી થાય તે પહેલા જ સુરતમાંથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિન હરીફ જાહેર, સી.આર.પાટીલે ખુશી વ્યક્ત કરી

Ahmedabad Samay

કોન્સ્ટેબલ સુનિતા યાદવ સોશિયલ મીડિયા પર ચર્ચામાં

Ahmedabad Samay

પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ભરતી માટેની પરીક્ષા માટે બોર્ડ દ્વારા ૦૬ માર્ચ ૨૦૨૨ તારીખ જાહેરાત કરવામાં આવી

Ahmedabad Samay

છત્રી સાથે રાખી રમવા પડશે ગરબા,હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા નવરાત્રી દરમિયાન ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદમાં કોરોના બેફામ બન્યો, ૭૫ % થી વધુ બેડો ભરાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો