March 24, 2026
ગુજરાત

અમદાવાદના નરોડામાં ગત રાત ફાટી નીકળી આગની ઘટના

અમદાવાદના નરોડામાં ગત રાત ફાટી નીકળી આગની ઘટના : અમદાવાદના નરોડામાં મુકિતધામ પાસે આવેલ અમરનાથ એસ્‍ટેટમાં ગઇ મધ રાત્રે અગરબત્તીના કારખાનામાં વિનાશક આગ ફાટી નીકળી હતી. ચારેક કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવેલ. અગરબત્તીના કારખાનામાં તુરંત સળગી ઉઠે તેવા પદાર્થોનો મોટો જથ્‍થો હોઇ સમગ્ર કારખાનું આગની લપેટમાં આવી જતા આસપાસની ર ડઝનથી વધુ સોસાયટીમાં ભય ફેલાયો હતો. જોકે કોઇ જાનહાની સર્જાયેલ નથી.

Related posts

શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો અટલ ફૂટ ઓવરબ્રિજ ટૂંક સમયમાં જ લોકો માટે ખુલ્લો મૂકાશે

Ahmedabad Samay

અમદાવાદ: નવા શૈક્ષણિક વર્ષનું કેલેન્ડર જાહેર, 21 દિવસનું દિવાળી વેકેશન, જાણો બોર્ડની પરીક્ષા, ઉનાળુ વેકેશન અંગેની માહિતી

Ahmedabad Samay

૬૪ વર્ષ બાદ તા. ૮ અને ૯ એપ્રિલ ૨૦૨૫ના રોજ યોજાનાર કોંગ્રેસનું રાષ્‍ટ્રીય અધિવેશન બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ઉપસ્થિત રહેશે

Ahmedabad Samay

ગુડલાઇફ ફિટનેસ જિમ દ્વારા પાવરલીફટિંગ કોમ્પિટિશનું આયોજન કરાઇ

Ahmedabad Samay

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી ૧૬ વર્ષીય કિશોરીનું કોરોનાને કારણે કરુણ મોત

Ahmedabad Samay

ભાવભીની શ્રદ્ધાંજલિ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો