March 7, 2026
ગુજરાત

અમદાવાદમાં આંગણવાડીમાં કામ કરતા કર્મચારીના દીકરાએ UPSC ક્લિયર કરી

અમદાવાદમાં આંગણવાડીમાં કામ કરતા કર્મચારીના દીકરાએ UPSC ક્લિયર કરી છે. દીકરાની સફળતા બાદ પરિવાર ભાવુક થયો હતો. મકરબા આંગણવાડીમાં કામ કરતા રેખાબેન ચૌહાણના દીકરાએ UPSC ક્લિયર કરી પરિવારને ગર્વ અપાવ્યું છે.

જૈનેશ ચૌહાણે UPSC માં 589 મો ક્રમાંક મેળવ્યો છે. આંગણવાડીમાં કામ કરતા રેખાબેનનું સપનું હતું કે, તેમનો દીકરો પણ અધિકારી બને. જૈનેશે પાંચમા પ્રયત્ન પર UPSC માં સફળતા મેળવી છે. દરેક નિષ્ફળતાને પરિવારે સેલિબ્રેટ કરી હિંમત આપી કે તું કરી શકીશ.

 

Related posts

મહામારીમાં ભુપેન્દ્ર પટેલ ૧૨૦૦ બેડમાં એકલા હાથે આપી રહ્યાં છે નિસ્વાર્થ સેવા

Ahmedabad Samay

અમદાવાદ – RTOમાં પસંદગીના નંબર મેળવનાર માટે યોજાશે ઈ ઓક્શન

Ahmedabad Samay

૧૨૦૦ બેડમાં સેવા આપતા એક સેવકની આંખો દેખી વ્યથા,એક સામાન્ય નાગરિક ની લાગણી : મજાક ના સમજતા કોરોના ને

Ahmedabad Samay

મેઘાણીનગરમાં યુવતીની હત્યાનો મામલો ઉકેલાયો

Ahmedabad Samay

AMC દ્વારા સોસાયટી-ફ્લેટ-કોમ્પ્લેક્ષ અને અન્ય એકમોના રહીશો માટે આ નવા નિયમો જાહેર કર્યા

Ahmedabad Samay

અમદાવાદ: ક્રિકેટના મેદાન પર 34 વર્ષીય ક્રિકેટરનું મોત, હાર્ટ એટેકથી ગયો જીવ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો