March 25, 2026
ગુજરાત

આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવશે. સીએમની અધ્યક્ષતામાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. ખેડૂતોના પાક વળતર મામલે રાજ્ય સરકાર દ્વારા આજે કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવી શકે છે.

દર બુધવારે કેબિનેટ બેઠકનું આયોજન સીએમની અધ્યક્ષતામાં કરવામાં આવે છે પરંતુ સીએમ ભૂપેન્દ્ર પટેલ ગઈકાલે પુત્રની સારવાર ચાલતી હોવાથી મુંબઈ હોવાથી કેબિનેટ બેઠક મોકૂફ રાખવામાં આવી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવશે.

કમોસમી વરસાદ, પાક વળતર સહિતના મુદ્દા ઉપકાંત અન્ય બાબતોને લઈને કેબિનેટમાં ચર્ચા કરવામાં આવશે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસ મામલે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. ખાસ કરીને આજે મહત્વનો મુદ્દો મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ખેડૂતોના વળતરને લઈને રહેશે. અગાઉ સર્વે પૂર્ણ થઈ ગયા બાદ ખેડૂતોના વળતરને લઈને ચૂંકવણું નથી થયું ત્યારે આજે આ નુકસાન બદલ એસડીઆરએફના નિયમોને આધીને વળતરની ચૂકવણી માટે આદેશ આપવામાં આવશે. વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓમાં માર્ચ મહિનામાં સર્વેના આદેશ આપવામાં આવ્યા હતા ત્યારે આજે આ મામલે નિર્ણય લેવાય તેવી શક્યતાઓ છે.

Related posts

જાણો આ સપ્તાહનો રાશિ ભવિષ્યફળ જ્યોતિષ આચાર્ય શ્રી નિમેશભાઇ જોષી દ્વારા

Ahmedabad Samay

મેઘાણીનગરના સાથ સહકાર સેવા ફોંઉન્ડેશન દ્વારા ધૈર્યરાજસિંહ માટે ફાળો એકત્રિત કરાયું

Ahmedabad Samay

કૃષ્ણનગરના મહાકાળી મંદિરે આવેલ શિવલિંગની પૂજા કરવા ભક્તો ઉમટ્યા હતા

Ahmedabad Samay

અમદાવાદ – મહાઠગ કિરણ પટેલ સામે વધુ એક ઠગાઈની ફરિયાદ

admin

હોમગાર્ડ જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં ત્રણ વર્ષનો વધારો કરવા અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય

Ahmedabad Samay

આજથી ૦૩ દિવસ માટે ૪૫ થી વધુ વયના વ્યક્તિ માટે રસીકરણ બંધ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો