June 1, 2026
ગુજરાત

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા ૪ સ્નેહમિલન અને વિદ્યાથી સન્માન કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું

આજ રોજ મરાઠી સમાજ દ્વારા સંચાલિત આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા ૪ સ્નેહમિલન અને વિદ્યાથી સન્માન કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, કાર્યક્રમમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું ટ્રોફી અને મેડલ એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું,

કાર્યક્રમમાં ઉપસ્થિત વરિષ્ઠ નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું હતું તદઉપરાંત કરાઓકે સિગિંગ, બાળકો દ્વારા ડાન્સ પરફોર્મન્સ પણ કરવામાં આવ્યું હતું, ટ્રસ્ટ દ્વારા ઉપસ્થિત સર્વે પરિવારને ગિફ્ટ વિતરણ કરવામાં આવ્યું હતું,

Related posts

નરોડામાં પોલીસ કર્મચારી પર હુમલો કરનારા 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી

Ahmedabad Samay

શ્રદ્ધાંજલિ

Ahmedabad Samay

બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીનો ડર દૂર કરવામાં આત્મવિશ્વાસ આપવા ફ્રી સેમીનાર યોજાયો

Ahmedabad Samay

એલ.જે. યુનિવર્સિટી બ્લોકચેન આધારિત મૂલ્યાંકન અને માર્કશીટ વેરિફિકેશન કરનારી ભારત ની પ્રથમ યુનિવર્સિટિ બની

Ahmedabad Samay

હવામાન વિભાગ દ્વારા આગામી ૪૮ કલાક વરસાદ માટે રેડ એલર્ટ અપાયું,

Ahmedabad Samay

કૃષ્ણનગરમા મહિલા બુટલેગર થી જનતા પરેશાન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો