February 5, 2026
ગુજરાત

૫.૫ તિવ્રતાના આંચકાનો ભૂકંપ હોવાના કારણે આફ્ટર શોક આવવાની શક્યતા નહિવત

ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં રાત્રે ભૂકંપના આંચકા અનુભવાાય છે. આ આંચકાની તિવ્રતા 5.5 રિક્ટર સ્કેલ નોંધવાની આવી છે. એક તરફ કોરોના વાયરસનો કહેર છે અને બીજી  તરફ ભૂકંપનાઆંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

ભૂકંપના આંચકા બાદ ફરીથી આંચકા આવવાની શક્યતાઓ ઓછી રહેલી છે. વૈજ્ઞાનિકનું કહેવું છે કે 5.5  તિવ્રતાના આંચકાનો ભૂકંપ હોવાના કારણે આફ્ટર શોક આવવાની શક્યતા નહિવત છે. જેના પગલે લોકોએ થોડો રાહતનો શ્વાસ લીધો છે. મળતી માહિતી પ્રમાણે સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના વૈજ્ઞાનિકના જણાવ્યા પ્રમાણે અત્યારે આવેલા ભૂકંપની તિવ્રતા 5.5ની નોંધાઈ છે. જોકે, જેથી આ  વખતે ફરીથી ભૂકંપનો આંચકો આવવાની શક્યતા નહિવત છે. જેથી લોકોને ચિંતિત થવાની જરૂર નથી

Related posts

રાજપુતાણી ના ત્યાગ અને સમર્પણ ને વંદન,

Ahmedabad Samay

અમદાવાદ: શનિવારે વરસાદ પડ્યા બાદ રવિવાર સવારે કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ, બપોરે બફારાએ લોકોને હેરાન કર્યા

Ahmedabad Samay

લોકડાઉન હીરો: કોર્પોરેટર શ્રી વલ્લભભાઈ પટેલ (નરોડા વિસ્તાર)

Ahmedabad Samay

સુરત – અકસ્માતના કારણે યુવકનો ગયો જીવ, રોજદારી માટે વતન છોડી શહેર આવ્યો હતો

Ahmedabad Samay

અનલોક 3 ની તૈયારી શરૂ, ઇન્ટરનેશનલ ફ્લાઇટ, જીમ, થિયેટર ચાલુ થાય તેવી શકયતા

Ahmedabad Samay

અમદાવાદ: શહેરની 17 બેંકોમાંથી SOGને 14.31 લાખની નકલી ચલણી નોટો મળી, અજાણી વ્યક્તિઓ સામે ગુનો

admin

એક ટિપ્પણી મૂકો