February 5, 2026
ગુજરાતઅપરાધ

અમદાવાદ સમય સમાચાર પત્રના નામનું દૂર ઉપયોગ કરી ખોટા સમાચાર બનાવામાં આવ્યા, ફેસબુક એકાઉન્ટ કર્યું હેક

ગુજરાતનું પ્રતિષ્ઠ સાપ્તાહિક સમાચારપત્ર અમદાવાદ સમય ના ફેક આઈડી અને ફેસબુક એકાઉન્ટ ને અસામાજીક તત્વો દ્વારા હેક કરી અને અમદાવાદ સમય સમાચાર પત્રના નામે ખોટા સમાચાર બનાવી ને વહેતા કરવામાં આવેલ છે જેનાથી સાવચેત રહેવા વિનિતી છે અમારા કોઇ પણ પોસ્ટ પર અમારા સિગ્નેચર લોગો નો સમાવેશ કરવામાં આવે છે જેની નોંધ લેવી અને કોઇ પણ સમાચાર કે પોસ્ટમાં તંત્રી શ્રીઓ નું નામ લખવામાં આવતું નથી, અમદાવાદ સમય સમાચાર પત્રના તંત્રી નું નામ શ્રી વિશાલ રાજેન્દ્ર પાટનકર છે અને સહ તંત્રીનું શ્રી નિરજસિંહ ભદૌરિયા છે જેની નોંધ લેવી.

આ સિવાય કોઇપણ તંત્રી કે સહ તંત્રીનું નામ ઉલ્લેખ કરી પોસ્ટ હશે તેને અમાન્ય ગણવા વિનતી છે. જો કોઈ વ્યક્તિને ફેક ન્યુઝ કે ફેક પોસ્ટ અમારા સમાચારપત્ર ના નામે વાંચવા મળે તો તેને અમારા હેલ્પલાઇન નંબર પર જાણકરવા વિનતી.

વધુમાં આજ રોજ કોઇ અમાજીક તતબ દ્વારા અમારા સાપ્તાહિક સમાચાર પત્રનું નામનું ઉલ્લેખ કરી ખોટા સમાચાર વહેતા કરવામાં આવ્યા છે, પોસ્ટમાં તંત્રી તરીકે યોગેન્દ્ર ભાઈ વ્યાસ આપવામાં આવ્યું છે જે તદ્દન ખોટું છે, યોગેન્દ્રભાઇ વ્યાસ નામનું વ્યક્તિ અમદાવાદ સમય સમચારપત્રમાં ફરજ નથી જેનેની નોંધ લેવી અને આ સમાચારને અમાન્ય ગણવા વિનંતી

Related posts

વિકલાંગોને સરકારી નોકરીમાં મળતા આરક્ષણને બંધ કરાતા રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી દ્વારા કલેક્ટર શ્રીને આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

અમદાવાદને હવે નવા ૧૦૦૦ કોવિડ બેડ ઉપલબ્ધ થશે.

Ahmedabad Samay

એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વસ્ત્રાપુર અંધ જન મંડળ ની અંધ મહીલા ઓ સાથે વિશ્વ મહિલા દિનની ઉજવણી કરી

Ahmedabad Samay

મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનાની પ્રારંભિક તપાસમાં જ કેટલીક ચોંકાવનારી વિગતો આવી સામે

Ahmedabad Samay

કિશન ભરવાડ ઉપર જાહેરમાં ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતારવાની ઘટનામાં વધુ એક નવો ખુલાસા

Ahmedabad Samay

ઓક્‍ટોબર મહિનામાં સાબરમતીથી સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી સુધી અને સાબરમતીથી પાલીતાણા સુધીની સી પ્‍લેન ચલાવવાની યોજના શરૂ થશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો