May 7, 2026
ગુજરાત

૫.૫ તિવ્રતાના આંચકાનો ભૂકંપ હોવાના કારણે આફ્ટર શોક આવવાની શક્યતા નહિવત

ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં રાત્રે ભૂકંપના આંચકા અનુભવાાય છે. આ આંચકાની તિવ્રતા 5.5 રિક્ટર સ્કેલ નોંધવાની આવી છે. એક તરફ કોરોના વાયરસનો કહેર છે અને બીજી  તરફ ભૂકંપનાઆંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

ભૂકંપના આંચકા બાદ ફરીથી આંચકા આવવાની શક્યતાઓ ઓછી રહેલી છે. વૈજ્ઞાનિકનું કહેવું છે કે 5.5  તિવ્રતાના આંચકાનો ભૂકંપ હોવાના કારણે આફ્ટર શોક આવવાની શક્યતા નહિવત છે. જેના પગલે લોકોએ થોડો રાહતનો શ્વાસ લીધો છે. મળતી માહિતી પ્રમાણે સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના વૈજ્ઞાનિકના જણાવ્યા પ્રમાણે અત્યારે આવેલા ભૂકંપની તિવ્રતા 5.5ની નોંધાઈ છે. જોકે, જેથી આ  વખતે ફરીથી ભૂકંપનો આંચકો આવવાની શક્યતા નહિવત છે. જેથી લોકોને ચિંતિત થવાની જરૂર નથી

Related posts

હેલ્થ વિભાગ દ્વારા 299 યુનિટ માંથી 176 યુનિટ માં મચ્છરોનું બ્રિડિંગ મળી આવ્યું

Ahmedabad Samay

નરોડામાં પોલીસ કર્મચારી પર હુમલો કરનારા 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી

Ahmedabad Samay

હવે એક મિસ્કોલ પર થશે ગેસ બુક

Ahmedabad Samay

અમદાવાદ – પૂર્વ વિસ્તારમાં મળેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો, પૂર્વ પ્રેમી જ નિકળ્યો હત્યારો

admin

કોરોનાની ગાઈડલાઈનનું પાલન ન કરવામાં આવતા તમામ બજાર અને રેસ્ટોરાં બંધ કરાવવામાં આવ્યા

Ahmedabad Samay

કમોસમી વરસાદથી ખેડૂતો સાથે ઇંટના ભઠ્ઠાનો વેપાર કરતાં લોકો પણ પરેશાન: જસદણ નજીક ૩૫થી વધુ ભઠ્ઠામાં પાણી ભરાયુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો