May 7, 2026
દેશ

ભારત અને ચીન વચ્ચે ના અથડામણ માં ૭૦ જેટલા જવાનો શહીદ થયા

એક અહેવાલ મુજબ ભારતીય લશ્કરના 20 ફૌજી જવાનોનો શહીદ થયા છે જ્યારે ચીનના 45 જવાન માર્યા ગયા છે. ભારતીય શહીદોની સંખ્યામાં વધારો થઇ શકે છે .  અહેવાલો મુજબ બંને તરફથી કોઈ ગોળી ચાલી નથી. પરંતુ બંને દેશના સૈનિકો એકબીજા ઉપર પથ્થરો, લોખંડની જંજીરો અને ડંડાથી એકબીજા  ઉપર તૂટી પડ્યા હતા જેમાં ભારતીય લશ્કરની 16 બિહાર રેજીમેન્ટના કમાન્ડિંગ ઓફિસર કર્નલ સંતોષ બાબુ સહિત ૨૦થી વધુ જવાનો શહીદ થઈ ગયા, ડઝનબંધ  ભારતીય જવાનો ઇજાગ્રસ્ત પણ થયા છે. આ અથડામણો ગઈકાલે બપોરથી શરૂ થઈ હતી.

ભારત-ચીન વચ્ચે સરહદ બાબતે વર્ષોથી વિવાદ ચાલુ છે. બંને દેશ વચ્ચે  line of actual control ઉપર સત્તાવાર બંટવારો થયો નથી. લદાખમાં ભારતીય સેના દ્વારા રસ્તાઓ નિર્માણ થઇ રહ્યા છે જે અંગે ચીને વાંધો ઉઠાવ્યો  છે. ચીન કહે છે ભારત ચીનના વિસ્તારોમાં નિર્માણ કાર્ય કરી રહી છે.

Related posts

“સાઈના”નું ડિજિટલ પ્રીમિયર ૨૩ એપ્રિલે થશે

Ahmedabad Samay

દેશમાં જાન્યુઆરીથી કોરોનાનું રસીકરણ શરુ થઇ જશે અને ઓકટોબર મહિના સુધી ફરીથી જનજીવન પહેલા જેવું થઇ જશે: આદર પુનાવાલા

Ahmedabad Samay

૮૬ વર્ષના વયે અબજોપતિ ઉદ્યોગપતિ રતન ટાટાએ આજે અંતિમ શ્વાસ લીધા, વિશ્વભરમાં શોકની લાગણી

Ahmedabad Samay

નવેમ્બર – ડિસેમ્બરમાં જ કોરોના ભારતમાં આવી ચુક્યો હતો

Ahmedabad Samay

ચેતી જજો ડેલ્ટા વેરિયન્ટ પુર પાટે વધી રહ્યો છે,૮૫ દેશમાં મચાવી ધમાલ

Ahmedabad Samay

આજે  બાબા નીબ કરૌરી મહારાજનો ૧૨૫મો જન્મોત્સવ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો