નેપાળના વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીએ ફરી ભારત વિરોધી નિવેદન આપ્યું છે કે ” નેપાળના સુધારેલા નકશાને બંધારણમાં સુધારો કરવાના અમારી સરકારના નિર્ણયની વિરુદ્ધ ભારતમાં, અમારી સરકારને નેપાળમાં ઉથલાવવાના કાવતરા ઘડવા માટે બેઠકો યોજાય રહી છે.
આગળની પોસ્ટ
