May 9, 2026
દેશરાજકારણ

નેપાળના વડાપ્રધાને ફરી ભારત વિરોધી નિવેદન આપ્યું

નેપાળના વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીએ ફરી ભારત વિરોધી નિવેદન આપ્યું છે કે ” નેપાળના સુધારેલા નકશાને બંધારણમાં સુધારો કરવાના અમારી સરકારના નિર્ણયની વિરુદ્ધ ભારતમાં, અમારી સરકારને નેપાળમાં ઉથલાવવાના કાવતરા ઘડવા માટે બેઠકો યોજાય રહી છે.

Related posts

મોટો રાજકીય અપસેટ  ભાજપના અભેદ ગઢ ગણાતા ખાડિયા વોર્ડમાં શરમજનક હાર, કોંગ્રેસની પેનલ જીતી

Ahmedabad Samay

મહારાજા દિગ્વિજયસિંહના કારણે ગુજરાતમાં વસ્તુ હતું મીની પોલેન્ડ, જાણો ગર્વ મહેસુસ કરાવે તેવી અદભુત સ્ટોરી

Ahmedabad Samay

આસામ પોલીસને આતંકી સંગઠન ISISના ઈન્ડિયા ચીફ સહિત બે આતંકીઓની ધરપકડ કરવામાં મળી મોટી સફળતા

Ahmedabad Samay

અમદાવાદ આમ આદમી પાર્ટી દ્વારા સૌરાષ્ટ્રમાં ૫૦૦ અન્નની કીટ વિતરણ કરાશે

Ahmedabad Samay

હાર્દિકભાઈ પટેલે: નળકાંઠા વિસ્‍તારની સગર્ભા બહેનોને ત્રણ સોનોગ્રાફી અને ડોક્‍ટર તપાસ નિઃશુલ્‍ક કરી આપવામાં આવશે.

Ahmedabad Samay

અત્યાધુનિક એમઆઈ-૧૭વી-૫ હેલિકોપ્ટર ક્રેશ થતા વાયુસેના અને સંરક્ષણ વિભાગની ઉંઘ ઉડી. જાણો હેલિકોપ્ટરની ખાસિયત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો