દેશનરેન્દ્રભાઈ મોદી૧૫ ઓગસ્ટ એ કોરોના વેકસીન ની કરી શકે છે જાહેરાત by Ahmedabad SamayJuly 5, 20200 Share0 દેશમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. કોરોના વાયરસના ખાત્મા માટે ઘણા દેશ વેકસીન તૈયાર કરવામાં લાગ્યા છે. આ વચ્ચે ભારત પણ કોરોના વાયરસની વેકસીનનું નિર્માણ કરી રહ્યું છે જે આ વર્ષના ઓગષ્ટમાં લોન્ચ થવાની સંભાવના છે