
સાહસના પ્રતીક શ્રી ગુરૂ તેગ બહાદુરજીના 400મા પ્રકાશ પર્વ નિમિત્તે દિલ્લીમાં સીસગંજ સાહિબ ખાતે માન. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રાર્થના કરી.
હવે સવાલ એ છે કે લોકડાઉનમાં તમામ ધાર્મિક સ્થળો બંધ છે. લગ્નમાં ૫૦ થી વધુ ની હાજરી નહિ, અવસાનમાં ૨૦ વધુ ની હાજરી નહિ અને કોઈ સામાજીક કાર્યમાં જમાવડા નહિ તો ગુરુદ્વારા ખુલ્લું કેમ અને આટલી ભીડ કેમ ?

