May 7, 2026
દેશ

દિલ્હીમાં લોકડાઉન વધુ લંબાવાની આજે જાહેરાત કરાઇ, તો લોકડાઉનમાં ગુરુદ્વારા કેવી રીતે ખુલ્લું મુકાયું ?

સાહસના પ્રતીક શ્રી ગુરૂ તેગ બહાદુરજીના 400મા પ્રકાશ પર્વ નિમિત્તે દિલ્લીમાં સીસગંજ સાહિબ ખાતે માન. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રાર્થના કરી.

હવે સવાલ એ છે કે લોકડાઉનમાં તમામ ધાર્મિક સ્થળો બંધ છે. લગ્નમાં ૫૦ થી વધુ ની હાજરી નહિ, અવસાનમાં ૨૦ વધુ ની હાજરી નહિ અને કોઈ સામાજીક કાર્યમાં જમાવડા નહિ તો ગુરુદ્વારા ખુલ્લું કેમ અને આટલી ભીડ કેમ ?

Related posts

૨૦૦૦₹ની નોટ બંધીની તમામ માહિતી, આ રહી સંપૂર્ણ સચોટ માહિતી

Ahmedabad Samay

દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા કાર વિસ્ફોટની ઘટનાને સરકારે હવે સત્તાવાર રીતે આતંકવાદી હુમલો માન્યો

Ahmedabad Samay

ઓટીટી પર લાંબા સમયથી રાહ જોઈ રહેલ વેબ સીરીયલો હવે ટૂંક સમયમાં રીલીઝ થશે

Ahmedabad Samay

CBSE ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર

Ahmedabad Samay

દિલ્‍હીમાં ભાજપનો ૨૭ વર્ષનો સત્તા પરથી વનવાસ સમાપ્ત થયો છે. ભાજપ પ્રચંડ બહુમતી સાથે સત્તામાં પાછી ફરી

Ahmedabad Samay

દિલ્હીના પાલમ એરપોર્ટ પર વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું સ્વાગત કર્યું.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો