May 10, 2026
ગુજરાતદેશ

અનલોક -૦૫ માટે કેન્દ્રની ગાઈડલાઈન જાહેર

સિનેમા હોલ થયા અનલોક

કેન્દ્રીય ગૃહ મંત્રાલય અનલૉક-૦૫ ની ગાઇડલાઇન જાહેર કરી છે. અનલોક -૦૫માં  વધુ છૂટછાટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. ૧૫ ઓક્ટોબરથી સિનેમા હોલ ખુલી શકશે. પરંતુ કન્ટેઇનમેન્ટ ઝોનમાં કોઈ છૂટછાટ આપવામાં આવી નથી.

સિનેમા હોલ્સ, થિયેટર, મલ્ટીપ્લેક્સ પોતાની ૫૦ ટકા ક્ષમતા સાથે કામ કરશે. એટલે કે અડધી સીટો ખાલી રહેશે. આ બાબતે દેશનું સૂચના પ્રસારણ મંત્રાલય જલદી વિસ્તૃત ગાઇડલાઇન જાહેર કરશે.

Related posts

ઈન્ડિગોનું ઓપરેશનલ સંકટ યથાવત, કાલે પણ ૧,૦૦૦ આસપાસની ફ્લાઇટસ કેન્સલ થવાની આશંકા,મુસાફરોને રિફંડ આપવાની તૈયાયરી બતાવી

Ahmedabad Samay

અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં કોમ્પલેક્ષ ધરાશાયી

Ahmedabad Samay

ત્રીજી લહેરને લઇ સારા સમાચાર,જનસંખ્યામાં એન્ટીબોડી પુરતા પ્રમાણમાં છે.

Ahmedabad Samay

અમદાવાદના નિકોલ વિસ્તારમાં સર્વે કરવા ગયેલા કર્મચારી પર હૂમલો

Ahmedabad Samay

કોંગ્રેસના ૭૦ જેટલા આગેવાનો “આપ”માં જોડાયા

Ahmedabad Samay

સમાચારોના સર્વે પ્રમાણે ગુજરાતમાં ફરી કમળ ખીલશે,ગુજરાતમાં ફરી મોદી ફેક્ટરને ચાલ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો