February 6, 2026
ગુજરાતઅપરાધદુનિયાદેશ

બ્રિટનની સ્કૂલમાં હિન્દૂ ધર્મનું ખોટું અર્થઘટન કરતો પાઠ : હિન્દૂ સંગઠનના વિરોધ બાદ સંચાલકોએ માફી માંગી : બુકમાંથી ચેપટર દૂર કરાયું

બ્રિટનની સ્કૂલમાં ભણાવાઈ રહેલા એક પુસ્તકમાં હિન્દૂ ધર્મ આતંકવાદને પ્રોત્સાહન  આપે છે તેવો પાઠ ભણાવાઈ રહ્યો હતો.જે બાબત હિંદુઓ તથા હિન્દૂ સંગઠનના ધ્યાનમાં આવતા તેઓએ વાંધો ઉઠાવ્યો હતો પરિણામે સંચાલકોએ બિનશરતી માફી માંગી હતી તથા તે ચેપટર પુસ્તકમાંથી દૂર કરી દીધું હતું.
આ અંગે ખુલાસો આપતા સંચાલાઓએ જણાવ્યું હતું કે તેઓએ કોઈ બીજા પુસ્તકમાંથી આ વિગત લીધી હતી.હકીકતે તે પુસ્તકમાં મહાભારતની કથા હતી જે મુજબ ધર્મની હાનિ થાય ત્યારે યુદ્ધ અનિવાર્ય  હોવાની ચર્ચા હતી. જેને જુદા અર્થમાં લઇ પાઠ તૈયાર કરાયો હતો તેવું  સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.

Related posts

ઝાયડસ કેડિલા ઇન્સ્ટિટ્યૂટમાં વડાપ્રધાન મોદી વેક્સિનની ટ્રાયલ અંગે જાહેરાત કરે તેવી શક્યતા

Ahmedabad Samay

કેન્‍દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે દેશનું સામાન્‍ય બજેટ ૨૦૨૩ રજૂ કર્યું

Ahmedabad Samay

અમદાવાદના નરોડા વિસ્તારમાં આખેઆખી નકલી હોસ્પિટલ ચલાવતો નકલી ડોક્ટર ઝડપાયો

Ahmedabad Samay

એક જ દિવસમાં 762 આરોગ્‍ય વિભાગના કોરોના વોરિયર્સને રસી અપાઇ

Ahmedabad Samay

અમદાવાદ: ગેરકાયદે બાંધકામને નિયમિત કરવા માંગો છો? જરૂરી છે સોસાયટીના દરેક સભ્યોની મંજૂરી

Ahmedabad Samay

ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતમાં કેબિનેટ બેઠક, આ મુદ્દાઓ રહેશે કેન્દ્ર પર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો