February 5, 2026
ગુજરાતઅપરાધદુનિયાદેશ

બ્રિટનની સ્કૂલમાં હિન્દૂ ધર્મનું ખોટું અર્થઘટન કરતો પાઠ : હિન્દૂ સંગઠનના વિરોધ બાદ સંચાલકોએ માફી માંગી : બુકમાંથી ચેપટર દૂર કરાયું

બ્રિટનની સ્કૂલમાં ભણાવાઈ રહેલા એક પુસ્તકમાં હિન્દૂ ધર્મ આતંકવાદને પ્રોત્સાહન  આપે છે તેવો પાઠ ભણાવાઈ રહ્યો હતો.જે બાબત હિંદુઓ તથા હિન્દૂ સંગઠનના ધ્યાનમાં આવતા તેઓએ વાંધો ઉઠાવ્યો હતો પરિણામે સંચાલકોએ બિનશરતી માફી માંગી હતી તથા તે ચેપટર પુસ્તકમાંથી દૂર કરી દીધું હતું.
આ અંગે ખુલાસો આપતા સંચાલાઓએ જણાવ્યું હતું કે તેઓએ કોઈ બીજા પુસ્તકમાંથી આ વિગત લીધી હતી.હકીકતે તે પુસ્તકમાં મહાભારતની કથા હતી જે મુજબ ધર્મની હાનિ થાય ત્યારે યુદ્ધ અનિવાર્ય  હોવાની ચર્ચા હતી. જેને જુદા અર્થમાં લઇ પાઠ તૈયાર કરાયો હતો તેવું  સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.

Related posts

પોરબંદર છાયા પાલિકા તંત્ર દ્વારા આખલા પકડો અભિયાન શરૂ કરવા માંગ

Ahmedabad Samay

પ્રસંગોમાં સંખ્યા ઘટાડીને પ૦ કે ૧૦૦ની કરે તેવી શકયતા

Ahmedabad Samay

અશોક ગેહલોતે ચિરંજીવી હેલ્થ ઈન્સોરન્સ સ્કીમની જાહેરાત કરી

Ahmedabad Samay

કોરોના ની ગુજરાતમાં ચિંતા જનક ત્રીજી લહેર, નવા ૧૪ કન્ટેઇનમેન્ટ જાહેર

Ahmedabad Samay

અમદાવાદ – વધુ ફી મામલે ગુજરાત યુનિવર્સિટીમાં NSUIનો વિરોધ, FRCની માગ કરી

Ahmedabad Samay

૧ થી ૫ ધોરણના વર્ગો ઓફલાઇન શરૂ કરવામાટે ગંભીર વિચારણા હાથધરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો