February 6, 2026
ગુજરાતરાજકારણ

કેશુબાપા અને નરેશ – મહેશ કનોડિયાના નિવાસસ્થાને જઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે કેશુભાઈ પટેલના તથા નરેશભાઈ કનોડીયા અને મહેશભાઈ કનોડિયાના નિવાસ સ્થાને જઈને તેમના પરિવારજનોને મળીને સાંત્વના આપી હતી. આજે સવારે ૧૦ વાગ્યે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગાંધીનગર આવી પહોંચ્યા હતા અને સીધા જ સ્વ. કેશુભાઈ પટેલના નિવાસસ્થાને ગયા હતા. કેશુભાઈને તેમણે હૃદયાંજલિ અર્પી હતી અને ત્યારબાદ સુપ્રસિદ્ઘ સંગીતકાર બેલડી તથા ગુજરાતી સુપરસ્ટાર સ્વ. નરેશ કનોડિયા અને સ્વ. મહેશ કનોડિયાના નિવાસસ્થાને નરેન્દ્રભાઈ ગયા હતા અને ત્યાં શ્રદ્ઘાસુમન અર્પણ કર્યા હતા. તેમના પરિવાર સાથે પણ વાતચીત કરી સાંત્વના આપી હતી.

Related posts

મોરબી : રાજપર રોડ પર રૂમમાં ગુપ્ત ભોયરું બનાવી દારૂ છુપાવ્યો’તો, પોલીસે કીમિયો નિષ્ફળ બનાવ્યો

Ahmedabad Samay

પીએસઆઈ ભરતી કૌભાંડને લઈને વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનો હોબાળો, CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો જવાબ

Ahmedabad Samay

ક્ષતિગ્રસ્ત રસ્તાઓ અને બ્રિજની ચકાસણી કરીને, તેમના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ

Ahmedabad Samay

પુરગ્રસ્ત ગામનો તાગ મળેવવા માટે ગેનીબેન પાંચ ફૂટ પાણીમાં ઉતર્યા હતા.

Ahmedabad Samay

અમદાવાદ: રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?

Ahmedabad Samay

૧૭મી લોકસભાના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાના શ્રી ગણેશ વિધિવત થઇ રહયા છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો