December 5, 2025
ગુજરાતરાજકારણ

કેશુબાપા અને નરેશ – મહેશ કનોડિયાના નિવાસસ્થાને જઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે કેશુભાઈ પટેલના તથા નરેશભાઈ કનોડીયા અને મહેશભાઈ કનોડિયાના નિવાસ સ્થાને જઈને તેમના પરિવારજનોને મળીને સાંત્વના આપી હતી. આજે સવારે ૧૦ વાગ્યે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગાંધીનગર આવી પહોંચ્યા હતા અને સીધા જ સ્વ. કેશુભાઈ પટેલના નિવાસસ્થાને ગયા હતા. કેશુભાઈને તેમણે હૃદયાંજલિ અર્પી હતી અને ત્યારબાદ સુપ્રસિદ્ઘ સંગીતકાર બેલડી તથા ગુજરાતી સુપરસ્ટાર સ્વ. નરેશ કનોડિયા અને સ્વ. મહેશ કનોડિયાના નિવાસસ્થાને નરેન્દ્રભાઈ ગયા હતા અને ત્યાં શ્રદ્ઘાસુમન અર્પણ કર્યા હતા. તેમના પરિવાર સાથે પણ વાતચીત કરી સાંત્વના આપી હતી.

Related posts

કોરોના ને ફરી આમંત્રણ, ફરી લોકો બન્યા બેદરકાર

Ahmedabad Samay

ગાંધીનગર જીલ્લા રોજગાર કચેરી દ્વારા 30 મેના રોજ જોબફેરનું થશે આયોજન

Ahmedabad Samay

પાકિસ્તાન વાયુસેનાના JF-17 ફાઇટર પ્લેનને ભારતે તોડી પાડ્યું હતું, પાયલટ રાજસ્થાનના લાઠીથી પકડાયો

Ahmedabad Samay

શ્રી રાજપૂત કરણી સેના દ્વારા ૦૯ મેં ના રોજ રાત્રે ૦૯ વાગે,૦૯ દિવા પ્રગટાવી વીર મહારાણા પ્રતાપની જન્મ જ્યંતી ઉજવવા અપીલ કરી

Ahmedabad Samay

નરોડાના મહાદેવ રેસીડેન્સીમાં મહાશિવરાત્રી નિમિત્તે શિવજીના મંદિર ની સુંદર સજાવટ કરાઈ

Ahmedabad Samay

૧૦,૦૦૦ ઓછી આવક વાળા શ્રમિકો માટે ફરી યુ-વીન કાર્ડ યોજના શરૂ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો