March 23, 2026
અપરાધદેશ

ઇન્દોરમાં હિન્દુ સંગઠનના લોકો પર પથ્થરમારોની ઘટના

૦૪ દિવસ બાદ ઈંદોરમાં હિન્દુ સંગઠનના કાર્યકરો ઉપર પથ્થરમારો કરવાનો મામલો ઉગ્ર બનતા લોકોના ધ્યાનમાં આવ્યો છે.  અહીંના ગૌતમપુરાના ચંદનખેડી ગામમાં અયોધ્યામાં રામ મંદિર માટે ભંડોળ એકત્ર કરવા માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.  ત્યારબાદ કેટલાક લોકોએ મસ્જિદની સામે હનુમાન ચાલીસાના પાઠ શરૂ કર્યા.  બાઇક પરથી ઉતરી આવેલા લોકોને બાજુમાં રહેલ કેટલાક લોકો સાથે માથાકૂટ થઈ હતી.  આ પછી પત્થરો ફેંકાવા લાગ્યા હતા, તમામ ઘટના પોલીસની હાજરીમાં  પથ્થરમારો અને લાઠીઓ વરસાવાઈ હતી,સ્થળ પર તનાવની પરિસ્થિતિઓ સર્જાતા મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે..

હિન્દુ સંગઠનના લોકો પર પથ્થરમારોની ઘટના બાદ ઇન્દોર અને ગ્રામ્ય વિસ્તારમાંથી ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાય ગયો છે.   ગામમાં હજી તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે.  ડીઆઈજી હરિનારાયણચારી મિશ્રાએ જણાવ્યું હતું કે, હવે વિસ્તારમાં સામાન્ય સ્થિતિ છે, સુરક્ષા માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે

Related posts

અભિનેતા તેજા સજ્‍જાની ફિલ્‍મ ‘હનુમાન’એ દુનિયાભરમાં ખૂબ ચાહના મેળવી

Ahmedabad Samay

નવસારી: વિજલપોરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડો, દારૂનું વેચાણ કરતા 2 ઝડપાયા, મહિલા આરોપી વોન્ટેડ જાહેર

Ahmedabad Samay

કિન્નરોને મુખ્ય ધારામાં જોડવાના પ્રયાસરૂપે ટ્રાન્સજેન્ડર પોર્ટલ અસીમ અરૂણ દ્વારા શરૂ કરાયું

Ahmedabad Samay

સુરતમાં પોલીસના હપ્તારાજ ને બેનકાબ કરતા એડવોકેટ પર પોલીસ દ્વારા કરવામા આવ્યો જીવલેણ હુમલો

Ahmedabad Samay

અમદાવાદ: નરોડામાં 17 વર્ષીય સગીરાએ આપઘાત કર્યો! પોલીસને જણાવ્યા વિના જ પરિવાર અંતિમ વિધિ માટે સ્મશાન પહોંચ્યો, ઊભા થયા અનેક સવાલ

Ahmedabad Samay

નોકરી આપવાની લાલચમાં મિત્ર એજ મિત્રને છેતર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો