March 23, 2026
ગુજરાત

અમદાવાદની કૃષ્ણનગર પોસ્ટ ઓફીસે જોવા મળયો સોશિયલ ડીસ્ટેન્સનો અભાવ

અમદાવાદમાં ઠેરઠેર સરકાર દ્વારા કોરોના ગાઈડલાઈન નો પાલન કરવા માટે સૂચનો કરાય છે તો પણ કૃષ્ણનગરની પોસ્ટ ઓફિસમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો છે.

સરકાર દ્વારા અને વડાપ્રધાન મોદીજી દ્વારા ફરજીયાત પણે માસ્ક પહેરવાનું અને બે ગજની દુરી રાખવાનું જણાવામાં આવ્યું હતું છતાં પણ સરકારી કચેરીઓમાં જ સરકારી બાબુઓ દ્વારા કોરોના ગાઈડલાઈન નું પાલન કરવામાં નથી આવતું, સરકારી કચેરીઓમાં આવા બેદરકારી ભર્યા વર્તનના કારણે જ કોરોના ને હરાવવામાં અસફળતા મળે છે.

Related posts

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લૂંટની વારદાતને અંજામ આપતા આધેડનું મૃત્યુ થયું

Ahmedabad Samay

AHPના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ બેઠકમાં જણાવ્યું કે, આગામી સમયમાં હિંદુ લઘુમતીમાં મૂકાઈ જશે

Ahmedabad Samay

ચંદ્રમોહન ગંગાધર શર્મા ને કેડીલા ફાર્મા કંપની દ્વારા સન્માનિત કરાયા

Ahmedabad Samay

હવે એક મિસ્કોલ પર થશે ગેસ બુક

Ahmedabad Samay

શુક્રવારે ત્રણેય રથનું પરંપરાગત રીતે પૂજન કરવામાં આવશે,રથયાત્રા નીકળશે કે કેમ એ અંગે ભક્તોમાં અસમંજસ છે.

Ahmedabad Samay

અમદાવાદમાં શાહીબાગમાં રહેતી 15 વર્ષીય સગીરા પર થયો સામુહિક બળાત્કાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો