March 25, 2025
ગુજરાત

અમદાવાદની કૃષ્ણનગર પોસ્ટ ઓફીસે જોવા મળયો સોશિયલ ડીસ્ટેન્સનો અભાવ

અમદાવાદમાં ઠેરઠેર સરકાર દ્વારા કોરોના ગાઈડલાઈન નો પાલન કરવા માટે સૂચનો કરાય છે તો પણ કૃષ્ણનગરની પોસ્ટ ઓફિસમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો છે.

સરકાર દ્વારા અને વડાપ્રધાન મોદીજી દ્વારા ફરજીયાત પણે માસ્ક પહેરવાનું અને બે ગજની દુરી રાખવાનું જણાવામાં આવ્યું હતું છતાં પણ સરકારી કચેરીઓમાં જ સરકારી બાબુઓ દ્વારા કોરોના ગાઈડલાઈન નું પાલન કરવામાં નથી આવતું, સરકારી કચેરીઓમાં આવા બેદરકારી ભર્યા વર્તનના કારણે જ કોરોના ને હરાવવામાં અસફળતા મળે છે.

Related posts

સમાનતા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા “મધર્સ ડે” અને “ફેમિલી ડે” આ બન્ને દિવસોની સંયુક્ત ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

Ahmedabad Samay

બે સપ્તાહ માં ભારતની હાલત ચિંતા જનક થઇ શકે છે

Ahmedabad Samay

રાહુલ ગાંધી: નરેન્‍દ્રભાઇ મોદીએ તેમનું અપમાન કર્યું છે.

Ahmedabad Samay

અમદાવાદ – આજથી ગાંધીગ્રામ ભાવનગર દૈનિક સમર સ્પેશિયલ ટ્રેનને 3 મહિના લંબાવાઈ

Ahmedabad Samay

અમદાવાદમાં બે દિવસ આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ યોજાશે

Ahmedabad Samay

સીરમ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયાએ દેશમાં કોરોના રસી સ્પુતનિક-વીના ઉત્પાદનની મંજુરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો