June 22, 2026
અપરાધદેશ

ઇન્દોરમાં હિન્દુ સંગઠનના લોકો પર પથ્થરમારોની ઘટના

૦૪ દિવસ બાદ ઈંદોરમાં હિન્દુ સંગઠનના કાર્યકરો ઉપર પથ્થરમારો કરવાનો મામલો ઉગ્ર બનતા લોકોના ધ્યાનમાં આવ્યો છે.  અહીંના ગૌતમપુરાના ચંદનખેડી ગામમાં અયોધ્યામાં રામ મંદિર માટે ભંડોળ એકત્ર કરવા માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.  ત્યારબાદ કેટલાક લોકોએ મસ્જિદની સામે હનુમાન ચાલીસાના પાઠ શરૂ કર્યા.  બાઇક પરથી ઉતરી આવેલા લોકોને બાજુમાં રહેલ કેટલાક લોકો સાથે માથાકૂટ થઈ હતી.  આ પછી પત્થરો ફેંકાવા લાગ્યા હતા, તમામ ઘટના પોલીસની હાજરીમાં  પથ્થરમારો અને લાઠીઓ વરસાવાઈ હતી,સ્થળ પર તનાવની પરિસ્થિતિઓ સર્જાતા મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે..

હિન્દુ સંગઠનના લોકો પર પથ્થરમારોની ઘટના બાદ ઇન્દોર અને ગ્રામ્ય વિસ્તારમાંથી ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાય ગયો છે.   ગામમાં હજી તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે.  ડીઆઈજી હરિનારાયણચારી મિશ્રાએ જણાવ્યું હતું કે, હવે વિસ્તારમાં સામાન્ય સ્થિતિ છે, સુરક્ષા માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે

Related posts

PM મોદીએ કરણી માતાના કર્યા દર્શન, ઓપરેશન સિંદૂરની સફળતા પછી વડા પ્રધાન  મોદીએ તેમની પહેલી જાહેર સભામાં પાડોશી દેશને સીધી ચેતવણી આપી

Ahmedabad Samay

અમદાવાદ: ગોતાના વિસત એસ્ટેટમાંથી 23 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, આરોપી ફરાર

Ahmedabad Samay

જ્ઞાનવાપી મસ્જિદ સંકુલની અંદર ‘વ્યાસ કા તેખાના’ વિસ્તારમાં હિન્દુ દેવી-દેવતાઓની પૂજા કરવાનો અધિકાર આપ્યો

Ahmedabad Samay

પ્લાસ્ટિકની ટાંકીમાં એક મહિલાની કોવાઈ ગયેલી લાશની ઘટનાનો ભેદ ઉકેલાયો.

Ahmedabad Samay

સુરત: રૂદરપુરામાં અશાંતધારા સમિતિના પ્રમુખ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો, વિધર્મીનું દબાણ દૂર કરાવતા હુમલો કર્યો હોવાની આશંકા

Ahmedabad Samay

ડ્રોન દ્વારા રસી પહોંચાડવા માટે ટ્રાયલ રન શરૂ કરનાર તેલંગણા દેશનું પ્રથમ રાજય

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો