August 7, 2026
ગુજરાત

ચાર મહાનગરોમાં રાત્રી કરફ્યુ લદાયો

વધી રહેલ કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈ રાજય સરકાર દ્વારા તા. ૧૭ માર્ચથી રાજકોટ – અમદાવાદ – વડોદરા અને સુરતમાં રાત્રીના ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી ૩૧ માર્ચ સુધી રાત્રી કર્ફયુનો અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Related posts

લવ જેહાદ કાયદો ગુજરાતમાં આવશે: સી.એમ. રૂપાણી

Ahmedabad Samay

ગાંધીનગરમાં ચ-6 સર્કલ પાસે બસ અને સ્કૂલવાન વચ્ચે બન્યો ગમખ્વાર અકસ્માત

Ahmedabad Samay

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્રારા “વીમાની ફરિયાદોના ઉકેલ” પર એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદ: ઔદ્યોગિક વિસ્તારોમાં સરકાર સામાન્ય સુવિધાઓ ઊભી કરશેઃ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત

Ahmedabad Samay

કોરોના કેસ વધતા મનપા કમિશનરને અપાઇ છુટ, આજે થશે વધુ ચર્ચા:ડે. સી.એમ નીતિનભાઈ પટેલ

Ahmedabad Samay

રેમડેસીવીર પાછળના ભાગો ડેકસામેથાસોન પણ એજ કામ કરે છે, સસ્તી અને સરળતાથી દરેક મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો