August 13, 2026
ગુજરાત

આજ રોજ શહીદી દિન નિમિત્તે AVHEM દ્વારા વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા આજ રોજ દેશ માટે પોતાની કુરબાની આપનાર એવા વીર સપૂતો વીર શહીદોને આજ રોજ શહીદી દિન પર ફુલહાર ચડાવી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમની દેશ પ્રતેય આપેલ બલિદાન ને યાદ કરવામાં આવ્યું હતું અને વીર શહીદ શ્રી ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ ને પુષ્પો વડે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

 

Related posts

વિશ્વ સ્ટ્રોક દિવસ પર વિશેષ માહિતી. સ્ટ્રોકની સમયસર સારવાર લકવો કે અપંગતાથી બચાવી શકે છે : ડો. અપરા કોઠિયાલા (ન્યુરોલોજીસ્ટ – જીસીએસ હોસ્પિટલ)

Ahmedabad Samay

સુપર સ્પ્રેડરના ટેસ્ટ કરવા પર સરકાર પર અર્જુન મોઢવાડીયા એ સવાલ ઉઠાવ્યા, જ્યારે સુપર સ્પ્રેડર તરીકે તમામ પક્ષના નેતા આવી જાય છે

Ahmedabad Samay

સુરત – તાપી વિસ્તારના નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ, હથનુર ડેમનું પાણી ફરી વળવાની શક્યતા

Ahmedabad Samay

લવ જેહાદ કાયદો ગુજરાતમાં આવશે: સી.એમ. રૂપાણી

Ahmedabad Samay

તાનાશાહી રાજ થી પ્રજા ત્રસ્ત, નેતાજીનો ચૂંટણી તહેવાર સંપન તો કોરોના ફરી વિફર્યો

Ahmedabad Samay

જુનાગઢ એ ડિવિઝન પોલીસે વિસ્તારમાં દારૂનું બાર ખોલી ચલાવતા પકડી પાડ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો