June 23, 2026
ગુજરાતઅપરાધ

અમદાવાદના નરોડામાં પૂજ્ય શ્રી મોટા હરિ ૐ ગાર્ડનમાં દેખાયા કોરોના ના સુપર સ્પ્રેડર

અમદાવાદમાં કોરોનાની ભયજનક સ્થિતિ થઇ રહી છે , કોરોનાની બીજી લહેર ટોપ ની ઝપીડ પકડી છે તેવામાં નરોડાના રાધે બંગલો પાસે આવેલ પૂજ્ય શ્રી મોટા હરિ ૐ ગાર્ડના ગેટ પર બહારથી તાળું માર્યું હોવા છતાં લોકો ગાર્ડનમાં ઘૂસીને કોરોના ના નિયમોને ઉલનઘન તો કરી રહ્યા જ છે તેના સાથે સાથે તેવો બંધ ગાર્ડનમાં પ્રવેશી ગેરકાયદેસર અને કાનુન વિરુદ્ધ પણ જઈ રહ્યા છે .
કોરોના ના વધતા જતા કેસને લઈને રાજ્ય સરકારે તમામ બાગ બગીચાને સાવચેતીના પગલે બંધ કરવા માટે નો નિર્ણય કરવામાં આવ્યું હતું, જે પગલે અમદાવાદના તમામ સરકારી બાગ બગીચા પણ બંધ કરી તાળા મારવામાં આવ્યા હતા તેમ છતાં નરોડાના રાધે બંગલો પાસે આવેલ સરકારી બાગ પૂજ્ય શ્રી મોટા હરિ ૐ ઉદ્યાને પણ તાળું મારવામાં આવ્યું હતું છતાં લોકો અહીં ગેરકાયદે રીતે પર પ્રવેશી રહ્યા છે.

કોરોનાની બીજી લહેરના પાછળ આવા ગેર જીમેદાર લોકો પણ છે જેવો ને પોતાનું તો નહીં પણ બીજા નું કે તેમના ઘરમાં રહેતા અન્ય સભ્યોનો પણ ખ્યાલ નથી આવતો કે કોરોના જેવી બીમારી તેમના આ લાપરવાહીના કારણે તેમના ઘર સુધી પણ પોહચી શકે છે.

આવા લોકોજ કોરોના ને ફેલાવવાના સુપર સ્પ્રેડર બને છે અને કોરોના નો ફેલાવો કર છે એટલુંજ નહિ બંધ સરકારી ગાર્ડનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને નીતિનિયમો નો પણ ઉલ્લંઘન કરી રહ્યા છે આવા લોકો સમક્ષ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ જેથી અન્ય લોકો પણ જો તેમના જેમ કરવા ઈચ્છતા હોય તો તે ના કરે .

Related posts

ધૈર્યરાજને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં ૧૬ કરોડનું ઈન્જેકશન આપવામાં આવ્યું

Ahmedabad Samay

કલાયમેટ ચેન્જના પ્રશ્નોને હલ કરવાના લાંબાગાળાના એકશન પ્લાનને અમલમાં મુકનારૂ ગુજરાત દેશનું પ્રથમ રાજય બનશે

Ahmedabad Samay

સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી દ્વારા વિધાનસભા બેઠક પરથી હિતેન્દ્રભાઇ પટેલને ઉમેદવાર જાહેર કર્યા

Ahmedabad Samay

કઠવાડા ખાતે આવેલ ગેલેક્સી સ્પેસ્યા ફ્લેટમાં રતન ટાટાને બે મિનિટ મૌન રાખી શ્રદ્ધાંજલિ અર્પી

Ahmedabad Samay

અમદાવાદના શાહપુર વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો

Ahmedabad Samay

શાહીબાગ ખાતે ત્રિશુલ દીક્ષા સમારોહ યોજાયો,૧૧૦૦૦ જેટલા ધર્મ રક્ષકોએ લીધી દીક્ષા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો