August 13, 2026
ગુજરાત

આજ રોજ શહીદી દિન નિમિત્તે AVHEM દ્વારા વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા આજ રોજ દેશ માટે પોતાની કુરબાની આપનાર એવા વીર સપૂતો વીર શહીદોને આજ રોજ શહીદી દિન પર ફુલહાર ચડાવી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમની દેશ પ્રતેય આપેલ બલિદાન ને યાદ કરવામાં આવ્યું હતું અને વીર શહીદ શ્રી ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ ને પુષ્પો વડે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

 

Related posts

અમદાવાદમાં કોરોના કેસ વધવાનું કારણ, કોરોનાને લઈ તંત્રની બેદરકારી, વાંચવાં જેવું બેદરકારી નો કિસ્સો

Ahmedabad Samay

હવે પોલીસ જો તમે હેલ્મેટ વગર પકડાશો તો દંડ કરવાને બદલે તમને ગુલાબ આપશે.

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે અમદાવાદ મહાનગરમાં પાંજરાપોળ અને પંચવટી પર બે નવા ફ્લાય ઓવર બ્રિજ બનાવવા માટે ૧૮૫.૧૨ કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી

Ahmedabad Samay

મરાઠી સમાજના પંદિરકર મહારાજે સોસિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખીને ફક્ત પરિવારના સભ્યો સાથે ઉજવાઈ જન્માષ્ટમી

Ahmedabad Samay

અમદાવાદ: વસ્ત્રાપુરમાં 13 વર્ષના બાળકનું કચડાઈને મોત, ટક્કર મારનાર વાહન ચાલક સ્થળ પરથી ફરાર

Ahmedabad Samay

બિપોરજોય આગળ વધતા દરિયો થયો ગાંડોતુર, તેજ ગતિથી પવન અતિભારે વરસાદની આગાહી, લોકોને સુરક્ષિત ખસેડાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો