March 23, 2026
ગુજરાત

આજ રોજ શહીદી દિન નિમિત્તે AVHEM દ્વારા વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા આજ રોજ દેશ માટે પોતાની કુરબાની આપનાર એવા વીર સપૂતો વીર શહીદોને આજ રોજ શહીદી દિન પર ફુલહાર ચડાવી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમની દેશ પ્રતેય આપેલ બલિદાન ને યાદ કરવામાં આવ્યું હતું અને વીર શહીદ શ્રી ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ ને પુષ્પો વડે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

 

Related posts

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ ની તૃતિય વર્ષગાંઠ હોવાથી યોજાઈ હતી બેઠક

Ahmedabad Samay

અમદાવાદ – ચાલું બાઈકે સ્ટીયરીંગ પાસેથી દોઢ ફૂટ લાંબો ઝેરી સાપ નિકળ્યો, જાણો પછી શું થયું

Ahmedabad Samay

સરકારી નિયમ અને સોસિયલડીસ્ટેન્સ નો શ્રી રામ વાટીકા માં થયો પાલન

Ahmedabad Samay

અમદાવાદ: રખડતા ઢોરના ત્રાસને ડામવા નવતર પ્રયોગ! 96 હોટસ્પોટ નક્કી કરાયા, AMC બાઉન્સરો રાખશે!

admin

સનાયા અને પ્રિશા નીરજસિંહ ભદૌરિયા દ્વારા શ્રી રામનું ભવ્ય મંદિર નિર્માણ માટે દાન આપ્યું

Ahmedabad Samay

અમદાવાદ – તથ્ય પટેલના ત્રણ દિવસના રીમાન્ડ મંજૂર થતા પોલીસ આ દિશામાં કરશે તપાસ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો