અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા આજ રોજ દેશ માટે પોતાની કુરબાની આપનાર એવા વીર સપૂતો વીર શહીદોને આજ રોજ શહીદી દિન પર ફુલહાર ચડાવી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમની દેશ પ્રતેય આપેલ બલિદાન ને યાદ કરવામાં આવ્યું હતું અને વીર શહીદ શ્રી ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ ને પુષ્પો વડે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

