August 8, 2026
ગુજરાત

વસ્ત્રાલમાં આવેલ રઘુલીલા રેસીડેન્સી તરફથી સેના ના જવાનોનું સન્માન કરવામાં આવ્યું

વસ્ત્રાલમાં આવેલ રઘુલીલા રેસીડેન્સી ખાતે ગત રોજ ઘર પરિવારથી દૂર રહી પોતાનું જીવ જોખમમાં નાખી પોતાના દેશની અને દેશવાસીઓની રક્ષા કરનાર દેશની ડાલ સમાન સેના ના જવાન નું ફુલહાર થી સન્માનિત કરવામાં આવ્યા હતા,
દેશની રક્ષા કરવા બદલ તેમનુ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રઘુલીલા ફ્લેટના તમામ રહીશો ખાસ કરીને ફ્લેટના એચ બ્લોકના સભ્યો ઉપસ્થિત આપી સેના ના જવાનને સન્માનિત કર્યા હતા,આ કાર્યકર્મ માં મોટી સંખ્યામાં માં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

New up 01

Related posts

ATS એ નરોડા ખાતે ડુપ્લીકેટ વિઝા બનાવવાનું કૌભાંડ ઝડપ્યું

Ahmedabad Samay

નવરાત્રી દરમિયાન જાહેરમાં નહિ યોજી શકાય ગરબા

Ahmedabad Samay

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બનતો જનાના વિભાગના કામમાં દાંડાઈ સામે આવતા સુપ્રિટેન્ડેન્ટને પીઆઇયુને નોટિસ ફટકારશે

Ahmedabad Samay

અમરાઇવાડી વિસ્તારમાં નવજાત શિશુ નું મૃત દેહ મળી આવ્યું

Ahmedabad Samay

રથયાત્રા ગૃહરાજ્યમંત્રી પ્રદિપસીંહ જાડેજા મંદિરની મુલાકાત લઈ તમામ તૈયારીઓની સમીક્ષા કરશે

Ahmedabad Samay

હંસપુરા પોલીસ ચોકીમાં ૧૫૧ કલમમાં લોકપમાં ન પુરવાનો ભાવ ૨૦૦૦₹, વકીલનો વહીવટ ૨૦૦૦ જેટલો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો