May 9, 2026
ગુજરાત

વસ્ત્રાલમાં આવેલ રઘુલીલા રેસીડેન્સી તરફથી સેના ના જવાનોનું સન્માન કરવામાં આવ્યું

વસ્ત્રાલમાં આવેલ રઘુલીલા રેસીડેન્સી ખાતે ગત રોજ ઘર પરિવારથી દૂર રહી પોતાનું જીવ જોખમમાં નાખી પોતાના દેશની અને દેશવાસીઓની રક્ષા કરનાર દેશની ડાલ સમાન સેના ના જવાન નું ફુલહાર થી સન્માનિત કરવામાં આવ્યા હતા,
દેશની રક્ષા કરવા બદલ તેમનુ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રઘુલીલા ફ્લેટના તમામ રહીશો ખાસ કરીને ફ્લેટના એચ બ્લોકના સભ્યો ઉપસ્થિત આપી સેના ના જવાનને સન્માનિત કર્યા હતા,આ કાર્યકર્મ માં મોટી સંખ્યામાં માં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

New up 01

Related posts

ક્ષત્રિયોનો ઉગ્ર આંદોલ હોવા છતાં પરસોત્તમ રૂપાલાનો જોરો શોરોથી ચૂંટણી પ્રચાર યથાવત

Ahmedabad Samay

નરહરિ અમીન દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરાઇ

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના” ના “રાષ્ટ્રીય કાર્યાલય” નો ૧૩ ફેબ્રુઆરીએ ઉદ્ઘાટન

Ahmedabad Samay

અમદાવાદ શહેર અને જિલ્લામાંથી એકમાત્ર નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલને સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના પ્રધાન તરીકે સ્થાન આપવામાં આવ્યું

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા રાત્રે “ચા” નું વિતરણ કરવામાં આવ્યું.

Ahmedabad Samay

ગુજરાત સરકારનો એર એમ્બ્યુલન્સ પ્રોજેકટ આખરે શરૂ.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો