August 8, 2026
ગુજરાત

વસ્ત્રાલમાં આવેલ રઘુલીલા રેસીડેન્સી તરફથી સેના ના જવાનોનું સન્માન કરવામાં આવ્યું

વસ્ત્રાલમાં આવેલ રઘુલીલા રેસીડેન્સી ખાતે ગત રોજ ઘર પરિવારથી દૂર રહી પોતાનું જીવ જોખમમાં નાખી પોતાના દેશની અને દેશવાસીઓની રક્ષા કરનાર દેશની ડાલ સમાન સેના ના જવાન નું ફુલહાર થી સન્માનિત કરવામાં આવ્યા હતા,
દેશની રક્ષા કરવા બદલ તેમનુ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રઘુલીલા ફ્લેટના તમામ રહીશો ખાસ કરીને ફ્લેટના એચ બ્લોકના સભ્યો ઉપસ્થિત આપી સેના ના જવાનને સન્માનિત કર્યા હતા,આ કાર્યકર્મ માં મોટી સંખ્યામાં માં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

New up 01

Related posts

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ૧૪૪મી જગન્નાથ રથયાત્રા શાંતિપૂર્ણ થવા બદલ અભિનંદન આપ્યા

Ahmedabad Samay

ઝોન ૦૫ ના ડીસીપી અચલ ત્યાગી દ્વારા વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા

Ahmedabad Samay

અમદાવાદ: આવતીકાલે ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે, વિદ્યાર્થીઓ આ રીતે જાણી શકશે રિઝલ્ટ

Ahmedabad Samay

રાત્રિ કર્ફ્યૂના સમય પણ દ્યટાડીને રાતના ૧૦થી સવારના ૬ વાગ્યા સુધી કરવામાં આવી શકે છે.

Ahmedabad Samay

ચાલુ ફરજ માં કોરોના કારણે અવસાન થતા ગુજરાત સરકાર દ્વારા ૨૫ લાખ અપાય

Ahmedabad Samay

તીક્ષ્ણ હથિયાર વડે ૧૯ ઘા મારી યુવકની કરાઇ હત્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો