March 25, 2025
ગુજરાત

વસ્ત્રાલમાં આવેલ રઘુલીલા રેસીડેન્સી તરફથી સેના ના જવાનોનું સન્માન કરવામાં આવ્યું

વસ્ત્રાલમાં આવેલ રઘુલીલા રેસીડેન્સી ખાતે ગત રોજ ઘર પરિવારથી દૂર રહી પોતાનું જીવ જોખમમાં નાખી પોતાના દેશની અને દેશવાસીઓની રક્ષા કરનાર દેશની ડાલ સમાન સેના ના જવાન નું ફુલહાર થી સન્માનિત કરવામાં આવ્યા હતા,
દેશની રક્ષા કરવા બદલ તેમનુ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રઘુલીલા ફ્લેટના તમામ રહીશો ખાસ કરીને ફ્લેટના એચ બ્લોકના સભ્યો ઉપસ્થિત આપી સેના ના જવાનને સન્માનિત કર્યા હતા,આ કાર્યકર્મ માં મોટી સંખ્યામાં માં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

New up 01

Related posts

અમદાવાદમાં 50 હજારથી વધુ વિદ્યાર્થીઓએ સેલ્ફ ફાયનાન્સ શાળા છોડી સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મેળવ્યો

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા સાધુ સંતો અને બાળકોને ભંડારા નું આયોજન કરાયું

Ahmedabad Samay

ખેડૂત આંદોલન ને સમર્થન આપવા અમદાવાદ થી જયમન શર્મા પોહચ્યા દિલ્હી

Ahmedabad Samay

કાલે પીરાણા ખાતે આર એસ એસની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનું આયોજન થશે

Ahmedabad Samay

૦૪ જેટલી નેશનલ બેંકના બદલાશે IFSC કોડ

Ahmedabad Samay

ગુજરાત યુનિવર્સિટીમાં બિનઅધિકૃત વાહનોને નહીં મળે પ્રવેશ, સ્ટીકર લાગેલું હશે તેને અપાશે પ્રવેશ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો