December 5, 2025
ગુજરાતઅપરાધ

હંસપુરા પોલીસ ચોકીમાં ૧૫૧ કલમમાં લોકપમાં ન પુરવાનો ભાવ ૨૦૦૦₹, વકીલનો વહીવટ ૨૦૦૦ જેટલો

જો તમે નરોડવિસ્તારમાં રહો છો અને હંસપુરા પોલીસ ચોકીમાં ૧૫૧ની કલમ માં જવું પડતો ગભરાવાની વાત નથી, સૂત્રો અનુસાર હંસપુરા પોલીસ ચોકીમાં ૧૫૧ કલમ માં લોકપમાં ન પુરવા ના ૨૦૦૦₹ નો વહીવટમાં કરી પતીજાય છે અને કોર્ટમાં જામીન સાથે વહીવટ કરવો હોય તો ૪૦૦૦₹ સુધી વહીવટ કરવો પડે છે,

સૂત્રો અનુસાર હાલમાં જ નરોડવિસ્તારમાં દારૂના કેસમાં સામ સામી ફરિયાદમાં દારૂ નો અડ્ડો ચલાવતો બુટલેગર અને ફરિયાદ કરનાર પિતા પુત્ર સામે પણ ફરિયાદ કરવામાં આવી હતી જેમાં બુટલેગર અને પિતાને તો લોકપમાં મુકવામાં આવ્યું હતું. પુત્ર ઉપર પણ ૧૫૧ કલમ લગાવવામાં આવી હોવાથી તેને હંસપુરા પોલીસ ચોકીમાં શનિવારે હાજર થવા કહેવામાં આવ્યું હતું, રિલાયન્સમાં મજૂરી કામ કરતો મજૂરને પણ પોલીસે ન બક્ષયો, ૧૫૧ ની કલમમાં લોકપમાં ન બેસાડવાના સૂત્રો અનુસાર ૧૫૦૦₹ થી ૨૦૦૦₹ સુધી વહીવટ કરવામાં આવ્યું અને કોર્ટમાં જામીન કરવા સાથે ૨૦૦૦₹ થી ૨૫૦૦₹ વહીવટ કરવામાં આવ્યું હતું આમ મજૂર જોડે થી અંદાજીત ૪૦૦૦₹ થી ૪૫૦૦ જેટલું વહીવટ કરવામાં આવ્યું હતું.

એક તરફ પોલીસે લોકડાઉનમાં તનતોડ મેહનત કરી કોરોના વોરિયર તરીકે જનતાના મનમાં એક અલગ છબી બનાવી હતી અને જનતાએ તેવોના આ કાર્યને સન્માન કરી ચા, નાસ્તા નું જમવાનું પ્રબંધ કરી તેમને સાથ સહકાર આપ્યો હતો અને લોકોના મનમાં પોલીસને સન્માનની નજરે લોકો જોવા લાગ્યા છે પરંતુ અમુક પોલીસ ઓ પોલીસની સારી છબીને ખરાબ કરે છે, મજૂર પાસે થી આટલી માત્રામાં વહીવટ કરીને પોલીસનું તો ઠીક ઓન માનવતાને પણ સરમાવે તેવુ કાર્ય કરવામાં આવ્યું છે.

Related posts

મેઘાણીનગર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનાના છ માસથી નાસતા ફરતા આરોપીની ધરપકડ કરાઇ

Ahmedabad Samay

શ્રી રાજપુત કરણી સેના અને મહાકાલ સેનાના દ્વારા ગૌ હત્યારાને પકડી પોલીસ હવાલે કરાયું.

Ahmedabad Samay

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે કૃષિ મંત્રીને ફોજદારી માનહાનિના કેસમાં આપી રાહત, લગાવ્યો કાર્યવાહી પર સ્ટે

Ahmedabad Samay

અમદાવાદ: રાજ્યમાં ટેરર ફંડિંગ, દેશ વિરોધી પ્રવૃત્તિઓની તપાસ કરતી NIAનું પોલીસ સ્ટેશન અહીં સ્થપાશે, ગૃહ વિભાગનો મહત્ત્વનો નિર્ણય

Ahmedabad Samay

૨૫ મેં એ થશે ધોરણ.૧૦ નું પરિણામ જાહેર,Whatsapp ના માધ્યમથી જાણી શકાશે પરિણામ

Ahmedabad Samay

ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલ ચાંપાનેર સોસાયટી ખાતેનું સાંઈ ગણેશ મિત્ર મંડળ દ્વારા ખાટુશ્યામની થીમ પર ગણેશમોહત્સવનું આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો