June 27, 2026
ગુજરાતરાજકારણ

CM રૂપાણીએ આપ્યું રાજીનામુ, નવા CM કોણ ? બન્યો ચર્ચાનો વિષય

પત્રકાર પરીષદમાં શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રતીક્રિયા આપતા જણાવ્યુ હતુ કે ભારતીય જનતા પાર્ટીએ મારામાં વિશ્વાસ મુકીને મુખ્યમંત્રી પદે પાંચ વર્ષ સુધી ગુજરાત તથા સમાજની સેવા કરવાની તક આપી તે બદલ હું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તથા ભાજપનો આભારી છું.

સાથે સાથે હુ ગુજરાતની જનતાનો પણ હૃદયપૂર્વક આભાર માનુ છું કે  મારામાં વિશ્વાસ મુકીને મને ઉત્કૃષ્ટ સેવા કરવાની તક આપી. પારદર્શિતા, વિશ્વાસનિયતા, સંવેદનશીલતા સહિતના મુદાઓ થકી ભાજપની વિચારધારા હેઠળ ગુજરાતના વિકાસે હરણફાળ ભરી છે તેવુ વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતુ.

રૂપાણીજીએ રાજીનામુ આપતા હવે મુખ્યમંત્રી કોણ તેવી લોકોમાં ચર્ચા જોવા મળી રહી છે. મુખ્યમંત્રીના રેસમાં સી.આર. પાટીલ, મનસુખ માંડવીયા, પુરષોત્તમ રૂપાલા નું નામ ચર્ચામાં, નવા મુખ્યમંત્રી તરીકે ગોરધનભાઈ ઝડફીયાનું નામ ફાઈનલ હોવાનું સૂત્રો અનુસાર જણાવા મળેલ છે.

Related posts

દેશભરમાં ઠંડી અને ધુમ્‍મસ હોવા છતાં, લોકોએ ઉત્‍સાહપૂર્વક ૨૦૨૬નું સ્‍વાગત કર્યું

Ahmedabad Samay

કુબેરનગર વોર્ડમાં ચોંકાવનારું પરિણામ ભાજપ 02, કોંગ્રેસ 02, જીતના દાવેદાર નેતા નિકુલસિંહ અને ગિરિવર શેખાવાતની હાર

Ahmedabad Samay

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૧૨ મુ અંગદાન બ્રેઇનડેડ મુકેશભાઈ રાણાના અંગદાનથી ત્રણ જરૂરિયાતમંદોને નવજીવન

Ahmedabad Samay

વ્યાજ ખોરોથી કંટાળી યુવકે આત્મહત્યા કરી

Ahmedabad Samay

સંસદના વિશેષ સત્ર દરમિયાન કેન્‍દ્ર સરકાર દેશનું નામ  બદલવાનો પ્રસ્‍તાવ લાવી શકે છે.

Ahmedabad Samay

પરિમલ એક્ઝોટિકાના બિલ્ડરે રહીશો સાથે કરી મોટી છેતરપીંડી, નિયમોનો પણ કર્યો ઉલ્લંઘન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો