March 26, 2026
ગુજરાતરાજકારણ

CM રૂપાણીએ આપ્યું રાજીનામુ, નવા CM કોણ ? બન્યો ચર્ચાનો વિષય

પત્રકાર પરીષદમાં શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રતીક્રિયા આપતા જણાવ્યુ હતુ કે ભારતીય જનતા પાર્ટીએ મારામાં વિશ્વાસ મુકીને મુખ્યમંત્રી પદે પાંચ વર્ષ સુધી ગુજરાત તથા સમાજની સેવા કરવાની તક આપી તે બદલ હું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તથા ભાજપનો આભારી છું.

સાથે સાથે હુ ગુજરાતની જનતાનો પણ હૃદયપૂર્વક આભાર માનુ છું કે  મારામાં વિશ્વાસ મુકીને મને ઉત્કૃષ્ટ સેવા કરવાની તક આપી. પારદર્શિતા, વિશ્વાસનિયતા, સંવેદનશીલતા સહિતના મુદાઓ થકી ભાજપની વિચારધારા હેઠળ ગુજરાતના વિકાસે હરણફાળ ભરી છે તેવુ વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતુ.

રૂપાણીજીએ રાજીનામુ આપતા હવે મુખ્યમંત્રી કોણ તેવી લોકોમાં ચર્ચા જોવા મળી રહી છે. મુખ્યમંત્રીના રેસમાં સી.આર. પાટીલ, મનસુખ માંડવીયા, પુરષોત્તમ રૂપાલા નું નામ ચર્ચામાં, નવા મુખ્યમંત્રી તરીકે ગોરધનભાઈ ઝડફીયાનું નામ ફાઈનલ હોવાનું સૂત્રો અનુસાર જણાવા મળેલ છે.

Related posts

“સોનાની ચમચી લઈને જન્મેલા…”: દેવેન્દ્ર ફડણવીસે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

Ahmedabad Samay

પેટ્રોલ ડીઝલના ભાવમા ફરી એકવાર થયો વધારો

Ahmedabad Samay

બજેટ ની ખાસ વાતો

Ahmedabad Samay

માસ્ક-ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડ્યા,અભિનેત્રી મમતા સોનીના ઠુમકા પર લોકો નાચ્યાં

Ahmedabad Samay

આનંદનગરમાં ઘરફોડ કરનાર આરોપીની ઝોન -૦૭ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાઇ

Ahmedabad Samay

સુરતમાં ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા માત્ર ૪૮ કલાકમાં જ ૧૦૦ બેડની હોસ્પિટલ તૈયાર કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો