June 27, 2026
ગુજરાતરાજકારણ

CM રૂપાણીએ આપ્યું રાજીનામુ, નવા CM કોણ ? બન્યો ચર્ચાનો વિષય

પત્રકાર પરીષદમાં શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રતીક્રિયા આપતા જણાવ્યુ હતુ કે ભારતીય જનતા પાર્ટીએ મારામાં વિશ્વાસ મુકીને મુખ્યમંત્રી પદે પાંચ વર્ષ સુધી ગુજરાત તથા સમાજની સેવા કરવાની તક આપી તે બદલ હું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તથા ભાજપનો આભારી છું.

સાથે સાથે હુ ગુજરાતની જનતાનો પણ હૃદયપૂર્વક આભાર માનુ છું કે  મારામાં વિશ્વાસ મુકીને મને ઉત્કૃષ્ટ સેવા કરવાની તક આપી. પારદર્શિતા, વિશ્વાસનિયતા, સંવેદનશીલતા સહિતના મુદાઓ થકી ભાજપની વિચારધારા હેઠળ ગુજરાતના વિકાસે હરણફાળ ભરી છે તેવુ વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતુ.

રૂપાણીજીએ રાજીનામુ આપતા હવે મુખ્યમંત્રી કોણ તેવી લોકોમાં ચર્ચા જોવા મળી રહી છે. મુખ્યમંત્રીના રેસમાં સી.આર. પાટીલ, મનસુખ માંડવીયા, પુરષોત્તમ રૂપાલા નું નામ ચર્ચામાં, નવા મુખ્યમંત્રી તરીકે ગોરધનભાઈ ઝડફીયાનું નામ ફાઈનલ હોવાનું સૂત્રો અનુસાર જણાવા મળેલ છે.

Related posts

અમદાવાદ – ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં સમન્સ પાઠવવા મામલે કેજરીવાલ તરફથી સેશન્સમાં અરજી

Ahmedabad Samay

સેન્ટ જોસેફ હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે આનંદ મેળાનું આયોજન કરવા માં આવ્યું હતું

Ahmedabad Samay

ગુજરાત પોલીસને ગેસ પ્રશ્ને કોઈ જાતની ક્‍યાંય ગેરરીતિ કે. કાળાબજાર ન થાય તે માટે કડક સૂચના આપી 

Ahmedabad Samay

અમદાવાદની કુખ્‍યાત ડ્રગ્‍લસ સપ્‍લાયર અમીનાબાનુ અને તેના સાગરી સમીર ઉદ્દીન ઉર્ફે બોન્‍ડની ક્રાઇમ બ્રાન્‍ચે ધરપકડ કરી

Ahmedabad Samay

જન સંઘર્ષ વિરાટ પાર્ટી દ્વારા વટવા માં વૃક્ષારોપણ કરાયું

Ahmedabad Samay

AVHEM દ્વારા ધૈર્યરાજસિંહ માટે એકત્રિત કરાયેલ ફાળો તેમના પરિવારને સોંપવામાં આવ્યું હતું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો