May 9, 2026
ગુજરાત

વણઝારા સમાજ ના “ અખિલ ગુજરાત ગોર વણઝારા સેવા સમિતિ ” દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું

અમદાવાદમાં આવેલ મેમકો વિસ્તારમાં વણઝારા સમાજ ના “ અખિલ ગુજરાત ગોર વણઝારા સેવા સમિતિ ” દ્વારા રામપીરના નેજાનુ આયોજન કરવામા આવ્યું હતુ અને સાથે સાથે વણઝારા સમાજના વડીલો અને યુવાઓ દ્વારા સમુહ વિવાહનુ આયોજન પણ કરવામા આવ્યુ હતુ.

આ કાર્યક્રમમા સવારે રામા પીરના નેજા સાથે શોભાયાત્રા યોજવામાં આવી હતી ત્યારબાદ ૧૦ જેટલી જોડીના સમૂહ વિવાહ કરવામા આવ્યા હતા અને રાત્રે ભજન કિર્તનનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

Related posts

અંબાજીના પવિત્ર પ્રાંગણમાં ઈતિહાસ સર્જાયો હતો. 1111 જેટલી બાળ કન્યાઓના પૂજન કરીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ બનાવાયો

Ahmedabad Samay

કોરોના કેસ વધતા સુપર સ્પ્રેડરના ફરીથી ટેસ્ટ કરવા નિર્ણય લેવાયો

Ahmedabad Samay

અમદાવાદ: રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?

Ahmedabad Samay

અમેરિકા જવાની લાલશમાં જીવ ગુમાવ્યું,મેક્સિકો-અમેરિકાની દીવાલ કુદી જતા યુવકનું થયું મૃત્યુ, પત્ની અને ત્રણ વર્ષનું બાળક વિદેશમાં રજળ્યું

Ahmedabad Samay

મેઘાણીનગરમાં યુવતીની હત્યાનો મામલો ઉકેલાયો

Ahmedabad Samay

અમદાવાદના નરોડામાં ગત રાત ફાટી નીકળી આગની ઘટના

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો