June 24, 2026
ગુજરાત

વણઝારા સમાજ ના “ અખિલ ગુજરાત ગોર વણઝારા સેવા સમિતિ ” દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું

અમદાવાદમાં આવેલ મેમકો વિસ્તારમાં વણઝારા સમાજ ના “ અખિલ ગુજરાત ગોર વણઝારા સેવા સમિતિ ” દ્વારા રામપીરના નેજાનુ આયોજન કરવામા આવ્યું હતુ અને સાથે સાથે વણઝારા સમાજના વડીલો અને યુવાઓ દ્વારા સમુહ વિવાહનુ આયોજન પણ કરવામા આવ્યુ હતુ.

આ કાર્યક્રમમા સવારે રામા પીરના નેજા સાથે શોભાયાત્રા યોજવામાં આવી હતી ત્યારબાદ ૧૦ જેટલી જોડીના સમૂહ વિવાહ કરવામા આવ્યા હતા અને રાત્રે ભજન કિર્તનનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

Related posts

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ ની તૃતિય વર્ષગાંઠ હોવાથી યોજાઈ હતી બેઠક

Ahmedabad Samay

AMCમાં 5 વર્ષમાં 22 મહિલાઓએ સત્તાવાર પોતાની મરજીથી સિંગલ મધર બની કરાવી નોંધણી

Ahmedabad Samay

અખિલ ભારતીય ક્ષત્રિય સેવા દલ દ્વારા ગૌ માતાને રાષ્ટ્રીય દરજ્જો આપવા આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં સ્વચ્છતાનો અભાવ, રામ રાજ્ય પ્રજા દુખીના દ્રશ્યો

Ahmedabad Samay

રાજ્યમાં ભારે વરસાદના કારણે 130 લોકોના મોત થયા, 39 તણાયા, 38 પર પડી વીજળી

Ahmedabad Samay

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટીલે બુધવારે સી-ફ્લડ નામની સિસ્ટમ લોન્ચ કરી,બે દિવસ અગાઉથી ગ્રામ્ય સ્તરે પુરની ચેતવણીઓ આપવાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો