May 9, 2026
ગુજરાત

વણઝારા સમાજ ના “ અખિલ ગુજરાત ગોર વણઝારા સેવા સમિતિ ” દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું

અમદાવાદમાં આવેલ મેમકો વિસ્તારમાં વણઝારા સમાજ ના “ અખિલ ગુજરાત ગોર વણઝારા સેવા સમિતિ ” દ્વારા રામપીરના નેજાનુ આયોજન કરવામા આવ્યું હતુ અને સાથે સાથે વણઝારા સમાજના વડીલો અને યુવાઓ દ્વારા સમુહ વિવાહનુ આયોજન પણ કરવામા આવ્યુ હતુ.

આ કાર્યક્રમમા સવારે રામા પીરના નેજા સાથે શોભાયાત્રા યોજવામાં આવી હતી ત્યારબાદ ૧૦ જેટલી જોડીના સમૂહ વિવાહ કરવામા આવ્યા હતા અને રાત્રે ભજન કિર્તનનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

Related posts

ગંગા મૈયા ગૌ શાળા દ્વારા રાહત દરે આયુર્વેદિક દવાખાનું શરૂ કરાયું

Ahmedabad Samay

લુંટ રકમનો ભાગ પાડતા આરોપીને નરોડા પોલીસે ઝડપી લીધા

Ahmedabad Samay

ગુજરાતનાં ઓપિનિયન પોલ પ્રમાણે કોને કેટલી સીટો મળવાનો દાવો

Ahmedabad Samay

અમદાવાદમાં ટાયર કિલર બંપ લાગવાની શરુઆત – રોંગ સાઈડમાં ગયા તો વાહનનું ટાયર ફાટ્યું સમજો

Ahmedabad Samay

રાજ્યના ૧૯ પી.એસ.આઇ.ની બદલીના હુકમો કરાયા

Ahmedabad Samay

ભૂરાભાઇ પરિહાર પર અંગત અદાવતમાં અસામાજિક તત્વો એ જાનથી મારવાનો પ્રયાસ કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો