August 8, 2026
ગુજરાત

વણઝારા સમાજ ના “ અખિલ ગુજરાત ગોર વણઝારા સેવા સમિતિ ” દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું

અમદાવાદમાં આવેલ મેમકો વિસ્તારમાં વણઝારા સમાજ ના “ અખિલ ગુજરાત ગોર વણઝારા સેવા સમિતિ ” દ્વારા રામપીરના નેજાનુ આયોજન કરવામા આવ્યું હતુ અને સાથે સાથે વણઝારા સમાજના વડીલો અને યુવાઓ દ્વારા સમુહ વિવાહનુ આયોજન પણ કરવામા આવ્યુ હતુ.

આ કાર્યક્રમમા સવારે રામા પીરના નેજા સાથે શોભાયાત્રા યોજવામાં આવી હતી ત્યારબાદ ૧૦ જેટલી જોડીના સમૂહ વિવાહ કરવામા આવ્યા હતા અને રાત્રે ભજન કિર્તનનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

Related posts

મહારાષ્ટ્ર ભવન સેક્ટર-૨૧ ગાંધીનગર ખાતે ગાંધીનગર મહાનગર કોર્પોરેશનની ચુંટણી અંગે અગત્યની બેઠક યોજાઈ

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે પાટનગર ગાંધીનગરના મહેમાન બન્યા હતા

Ahmedabad Samay

મંગળવારની આખી રાત 108 દોડતી રહી

Ahmedabad Samay

અમદાવાદ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જારી કર્યું સમન્સ, જાણો શું છે મામલો

admin

રાજપૂતના મેડિકલ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થી પારિતોષિક અને વાર્ષિક સ્માહરો નું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદ સમય: આજના મુખ્ય સમાચાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો