May 9, 2026
ગુજરાત

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ પૂતળા દહન કરવામા આવ્યુ

આજ રોજ અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ પૂતળા દહન કરવામા આવ્યુ હતુ.
કશ્મીરમાં આઈકાર્ડ જોઈને બે શીખ શિક્ષકોની દિન દહાડે સ્કૂલમાં આંતકવાદીઓ દ્વારા મોતને ઘાટ ઉતારી દેવામા આવ્યા હતા. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધુ હતુ જેનો દેશ ભરમા વિરોધ કરવામા આવી રહ્યુ છે અને શીખ સમુદાય તરફથી પણ ઉગ્ર વિરોધ કરવામા આવી રહ્યો છે અને અનેક હિન્દૂ સનગઠનો દ્વારા પણ વિરોધ કરવામા આવી રહ્યુ છે.

જે અંતર્ગત આજ રોજ અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચના જિલ્લા અધ્યક્ષ શ્રી સૌમિલસિંહ તોમર દ્વારા અમદાવાદના મેમકો વિસ્તારમા પૂતળા દહન કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ જણાવ્યુ હતુ કે સમસ્ત હિન્દુઓ એ એકજૂથ થવુ જોઈએ દરેક જાતિના લોકોએ એકજૂથ થઇ અવાજ ઉઠાવી જોઈએ અને ઉગ્ર વિરોધ કરી પાકિસ્તાને તેની હરક્તનો વળતો જવાબ આપવા સરકારને આવેદન કરવુ જોઈએ.
આ કાર્યક્રમમા સંગઠના તમામ હોદેદારો અને કાર્યકરોએ મોટા પ્રમાણમા ઉપસ્થિત રહ્યા હતા અને ઉગ્ર વિરોધ કર્યો હતો.

Related posts

ધો.૧૦ પાસ યુવાનો માટે ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) માં એક સુવર્ણ તક, કોસ્ટ ગાર્ડમાં ૧૦ પાસ પર આવી ભરતી

Ahmedabad Samay

ઓસ્‍કર એવોર્ડ માટે બે ભારતીય તામિલ ફિલ્‍મ ‘જય ભીમ’અને મલયાલમ ફિલ્‍મ ‘મરક્કર.લાયન ઓફ ધ અરેબિયન સી’ આગળની યાદીમાં સામેલ કરવામાં આવી

Ahmedabad Samay

આજે વધુ એક મહિલાએ સાબરમતીમાં ઝમ્પલાવ્યું, સાબરમતી નદી સુસાઇડ પોઇન્ટ બની રહ્યું છે

Ahmedabad Samay

દેશમાં આંશિક લોકડાઉન લગાવો :IMA

Ahmedabad Samay

રિસ્ટોરેશનની કામગીરી પૂર્ણ થયા બાદ સરકારી તંત્ર એક્શનમાં, ઉપરકોટના કિલ્લામાંના 18 દબાણોનું ઓચિંતુ ડીમોલિશન, રાતભર ઓપરેશન

Ahmedabad Samay

અમદાવાદ: ઇસ્કોન બ્રિજ કેસમાં આજે પ્રજ્ઞેશ પટેલની મેડિકલ જામીન અરજી પર કોર્ટનો ચુકાદો, તથ્ય પટેલની રેગ્યુલર જામીન પર સુનાવણી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો