May 8, 2026
ગુજરાત

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ પૂતળા દહન કરવામા આવ્યુ

આજ રોજ અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ પૂતળા દહન કરવામા આવ્યુ હતુ.
કશ્મીરમાં આઈકાર્ડ જોઈને બે શીખ શિક્ષકોની દિન દહાડે સ્કૂલમાં આંતકવાદીઓ દ્વારા મોતને ઘાટ ઉતારી દેવામા આવ્યા હતા. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધુ હતુ જેનો દેશ ભરમા વિરોધ કરવામા આવી રહ્યુ છે અને શીખ સમુદાય તરફથી પણ ઉગ્ર વિરોધ કરવામા આવી રહ્યો છે અને અનેક હિન્દૂ સનગઠનો દ્વારા પણ વિરોધ કરવામા આવી રહ્યુ છે.

જે અંતર્ગત આજ રોજ અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચના જિલ્લા અધ્યક્ષ શ્રી સૌમિલસિંહ તોમર દ્વારા અમદાવાદના મેમકો વિસ્તારમા પૂતળા દહન કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ જણાવ્યુ હતુ કે સમસ્ત હિન્દુઓ એ એકજૂથ થવુ જોઈએ દરેક જાતિના લોકોએ એકજૂથ થઇ અવાજ ઉઠાવી જોઈએ અને ઉગ્ર વિરોધ કરી પાકિસ્તાને તેની હરક્તનો વળતો જવાબ આપવા સરકારને આવેદન કરવુ જોઈએ.
આ કાર્યક્રમમા સંગઠના તમામ હોદેદારો અને કાર્યકરોએ મોટા પ્રમાણમા ઉપસ્થિત રહ્યા હતા અને ઉગ્ર વિરોધ કર્યો હતો.

Related posts

અમદાવાદમાંથી નશામુક્ત ભારત અભિયાનનો શુભારંભ કેબિનેટ મંત્રી ભાનુબહેન બાબરીયાએ કરાવ્યો

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ પૂરી પાડવા માટે NABH દ્વારા માન્યતા પ્રાપ્ત

Ahmedabad Samay

ધો. ૧૦-૧૨ પુરક પરીક્ષાનું પરિણામ ૧૨ વાગ્યે જાહેર કરવામાં આવશે, વોટ્સપ પર પણ જોઈ શકાશે રિઝલ્ટ

Ahmedabad Samay

નો પાર્કિંગ ફક્ત આમ જનતા માટે

Ahmedabad Samay

ઝાયડસ કેડિલા ઇન્સ્ટિટ્યૂટમાં વડાપ્રધાન મોદી વેક્સિનની ટ્રાયલ અંગે જાહેરાત કરે તેવી શક્યતા

Ahmedabad Samay

અમદાવાદથી ધરપકડ કરાયેલા ત્રણ આતંકવાદીઓએ સનસનાટીભર્યા ખુલાસા કર્યા, મંદિરોના પ્રસાદ દ્વારા કરવાના હતા કેમિકલ અટેક, જાણો શુ હતી ચાલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો